Haryana Trust Vote: BJP-JJP ગઠબંધન સરકારે વિશ્વાસ મત જીત્યો, ખટ્ટર સરકારને કોઈ આંચ નહીં

Haryana Trust Vote: કોંગ્રેસે બુધવારે હરિયાણા વિધાનસભામાં BJP-JJP ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. મતદાન પછી હરિયાણાની ખટ્ટર સરકારે વિશ્વાસ મત (Trust Vote) જીતી લીધો છે, એટલે કે ખટ્ટર સરકારને કોઈ આંચ આવી નથી.

Haryana Trust Vote: BJP-JJP ગઠબંધન સરકારે વિશ્વાસ મત જીત્યો, ખટ્ટર સરકારને કોઈ આંચ નહીં
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 10, 2021 | 9:52 PM

Haryana Trust Vote: કોંગ્રેસે બુધવારે હરિયાણા વિધાનસભામાં BJP-JJP ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. મતદાન પછી હરિયાણાની ખટ્ટર સરકારે વિશ્વાસ મત (Trust Vote) જીતી લીધો છે, એટલે કે ખટ્ટર સરકારને કોઈ આંચ આવી નથી.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સરકારના પક્ષમાં જરૂર કરતાં 11 મત વધારે પડ્યા  ખેડૂત આંદોલનને લઈને  હરિયાણામાં  BJPની સહયોગી પાર્ટી JJPના  ધારાસભ્યો પર અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવા દબાણ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સરકાર માટે મુશ્કેલી ભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભાજપ-જેજેપી ગઠબંધન સરકારને વિશ્વાસ મત માટે 44  મતોની જરૂર હતી, જેમાં વિશ્વાસ મતની પ્રક્રિયામાં 55 મતો સરકારની તરફેણમાં પડ્યા હતા, જ્યારે 32 મતો સરકારની વિરુદ્ધમાં પડ્યા હતા.

 

CM ખટ્ટરે કહ્યું – અવિશ્વાસ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ મતની પ્રક્રિયા પહેલા મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અવિશ્વાસ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે, જો તમને કંઈક ગમતું નથી તો અવિશ્વાસ લાવો. કોંગ્રેસ સંગઠનમાં પણ અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. અવિશ્વાસની પદ્ધતિથી કોંગ્રેસને ફાયદો નહીં થાય, વિશ્વાસથી જ ફાયદો થશે. કોંગ્રેસ પાર્ટીમાં પણ અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસ નેતા પીસી ચાકોએ આજે જ ​​પાર્ટી છોડી દીધી. ક્યારેક G-23 હોય છે તો ક્યારેક સુરજેવાલા અને હૂડા વચ્ચે અવિશ્વાસ હોય છે. 

આ પણ વાંચો: Gujarat: કોંગ્રેસ યોજશે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા, કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">