કેશુભાઈને સાચા ખેડૂત નેતા, ગુજરાતના પનોતાપૂત્ર ગણાવતા હાર્દીક પટેલ

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઈ સાચા ખેડૂત નેતા હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન જ નહી પરંતુ સાચા પનોતાપૂત્ર હતા. ગુજરાતના ગામડાઓને સુખી અને સંપન્ન કરવાની તેમની નેમ હતી. હાર્દીક જ્યારે આંદોલન કરી રહ્યો હતો અને તેઓ કેશુભાઈને મળતા ત્યારે કહેતા હતા કે રાજ્યનો ખેડૂત જ્યા […]

કેશુભાઈને સાચા ખેડૂત નેતા, ગુજરાતના પનોતાપૂત્ર ગણાવતા હાર્દીક પટેલ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Oct 29, 2020 | 4:37 PM

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઈ સાચા ખેડૂત નેતા હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન જ નહી પરંતુ સાચા પનોતાપૂત્ર હતા. ગુજરાતના ગામડાઓને સુખી અને સંપન્ન કરવાની તેમની નેમ હતી. હાર્દીક જ્યારે આંદોલન કરી રહ્યો હતો અને તેઓ કેશુભાઈને મળતા ત્યારે કહેતા હતા કે રાજ્યનો ખેડૂત જ્યા સુધી સુખી ના થાય ત્યા સુધી રાજ્ય સુખી ના થાય.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

આ પણ વાંચોઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">