કેશુભાઈને સાચા ખેડૂત નેતા, ગુજરાતના પનોતાપૂત્ર ગણાવતા હાર્દીક પટેલ
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઈ સાચા ખેડૂત નેતા હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન જ નહી પરંતુ સાચા પનોતાપૂત્ર હતા. ગુજરાતના ગામડાઓને સુખી અને સંપન્ન કરવાની તેમની નેમ હતી. હાર્દીક જ્યારે આંદોલન કરી રહ્યો હતો અને તેઓ કેશુભાઈને મળતા ત્યારે કહેતા હતા કે રાજ્યનો ખેડૂત જ્યા […]
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઈ સાચા ખેડૂત નેતા હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન જ નહી પરંતુ સાચા પનોતાપૂત્ર હતા. ગુજરાતના ગામડાઓને સુખી અને સંપન્ન કરવાની તેમની નેમ હતી. હાર્દીક જ્યારે આંદોલન કરી રહ્યો હતો અને તેઓ કેશુભાઈને મળતા ત્યારે કહેતા હતા કે રાજ્યનો ખેડૂત જ્યા સુધી સુખી ના થાય ત્યા સુધી રાજ્ય સુખી ના થાય.
આ પણ વાંચોઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો