રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ‘Z’ કેટેગરીની સુરક્ષા અપાઈ, ગુપ્તચર વિભાગના ઇનપુટના આધારે સુરક્ષામાં કરાયો વધારો
રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની સુરક્ષામાં વધારો કરાયો છે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ‘Z’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ગુપ્તચર વિભાગના ઇનપુટના આધારે રાજ્ય પોલીસવડાના આદેશથી સુરક્ષામાં વધારો કરાયો છે. સામાન્ય રીતે ‘Z’ કેડરની સુરક્ષા તેને જ અપાય છે જેના પર આતંકી હુમલો થવાની શક્યતા હોય અથવા તો નેશનલ થ્રેટ થવાની શક્યતાઓ રહેલી હોય. આ પણ […]
રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની સુરક્ષામાં વધારો કરાયો છે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ‘Z’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ગુપ્તચર વિભાગના ઇનપુટના આધારે રાજ્ય પોલીસવડાના આદેશથી સુરક્ષામાં વધારો કરાયો છે. સામાન્ય રીતે ‘Z’ કેડરની સુરક્ષા તેને જ અપાય છે જેના પર આતંકી હુમલો થવાની શક્યતા હોય અથવા તો નેશનલ થ્રેટ થવાની શક્યતાઓ રહેલી હોય.
આ પણ વાંચો: ગરબે ઘૂમશે ગુજરાત? નવરાત્રીને લઈ સરકાર મંજૂરી આપશે કે નહીં તે બાબતે અસમંજસની સ્થિતિ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો