ગુજરાતમાં કુપોષણને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચિંતિત, આ શહેરના બાળકોમાં કુપોષણની અસર

રાજ્ય સરકાર કુપોષણ સામે લાંબા સમયથી અભિયાન ચલાવી રહી છે. છતાં કુપોષિત બાળકોની સંખ્યાના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યાં છે.  રાજ્યમાં છેલ્લા 1 સપ્તાહમાં 11 હજાર નવસો સુડતાલીસ બાળકોમાં કુપોષણ જોવા મળ્યું છે. રાજ્યમાં કુપોષિત બાળકોના વધતાં પ્રમાણ માટે મુખ્યપ્રધાન ચિંતિત છે. જેથી કુપોષણ અંગે મહિલા શિબિરનું આયોજન કરાયું હતું. આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના […]

ગુજરાતમાં કુપોષણને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચિંતિત, આ શહેરના બાળકોમાં કુપોષણની અસર
Follow Us:
| Updated on: Sep 18, 2019 | 1:45 PM

રાજ્ય સરકાર કુપોષણ સામે લાંબા સમયથી અભિયાન ચલાવી રહી છે. છતાં કુપોષિત બાળકોની સંખ્યાના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યાં છે.  રાજ્યમાં છેલ્લા 1 સપ્તાહમાં 11 હજાર નવસો સુડતાલીસ બાળકોમાં કુપોષણ જોવા મળ્યું છે. રાજ્યમાં કુપોષિત બાળકોના વધતાં પ્રમાણ માટે મુખ્યપ્રધાન ચિંતિત છે. જેથી કુપોષણ અંગે મહિલા શિબિરનું આયોજન કરાયું હતું.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ PM મોદી સાથે કરી મુલાકાત, આ પ્રસ્તાવ સાથે ભેટમાં આપી આ વસ્તુ

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુખ્યપ્રધાને શિબિરમાં હાજર રહી અને ચિંતા વ્યક્ત કરી છે. આંગણવાડી કાર્યકર્તા અને સર્વ શિક્ષા અભિયાનની બહેનો આ કાર્યક્રમમાં હાજર રહી હતી. તો સાથે કુપોષણ નિવારવા જરૂરી પગલાં ભરવાનું રાજ્ય સરકારે સૂચન કર્યું છે. મહિલા બાલ કલ્યાણ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">