મોરબી બેઠક પર જામશે ખરાખરીનો જંગ, એક સમયના સાથી હવે સામસામે ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં
મોરબી બેઠક પરથી કોંગ્રેસે જયંતિ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે તેમણે જીતની આશા વ્યક્ત કરી છે અને બ્રિજેશ મેરજા પર તીખા પ્રહાર કરતા કહ્યું કે, પ્રજા પક્ષપલટુઓને ઘરભેગા કરી દેશે. આ પણ વાંચો: નવરાત્રીમાં તહેવારને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મંદિર અને પ્રસાદ વિતરણ નથી કરાયા બંધ રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]
મોરબી બેઠક પરથી કોંગ્રેસે જયંતિ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે તેમણે જીતની આશા વ્યક્ત કરી છે અને બ્રિજેશ મેરજા પર તીખા પ્રહાર કરતા કહ્યું કે, પ્રજા પક્ષપલટુઓને ઘરભેગા કરી દેશે.
આ પણ વાંચો: નવરાત્રીમાં તહેવારને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મંદિર અને પ્રસાદ વિતરણ નથી કરાયા બંધ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો