રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે વિવાદ, પુત્રની હારનું ઠીકરું પાયલટ પર ફોડવા માગે છે?

રાજસ્થાનમાં કોંગ્રેસની હાર બાદ આંતરીક વિવાદમાં વધારો થયો છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના કારણે તેમના પુત્રની લોકસભામાં હાર થઈ છે. અને સચિને આ હારની જવાબદારી લેવી જોઈએ. અશોક ગહેલોતના દિકરા વૈભવ ગહલોત જોધપુર લોકસભા સીટ પરથી ચૂંટણી હાર્યા હતા. તેની સામે ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ શેખાવતે 2.74 લાખના વોટના અંતરથી જીત મેળવી હતી. […]

રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે વિવાદ, પુત્રની હારનું ઠીકરું પાયલટ પર ફોડવા માગે છે?
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:49 AM

રાજસ્થાનમાં કોંગ્રેસની હાર બાદ આંતરીક વિવાદમાં વધારો થયો છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના કારણે તેમના પુત્રની લોકસભામાં હાર થઈ છે. અને સચિને આ હારની જવાબદારી લેવી જોઈએ. અશોક ગહેલોતના દિકરા વૈભવ ગહલોત જોધપુર લોકસભા સીટ પરથી ચૂંટણી હાર્યા હતા. તેની સામે ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ શેખાવતે 2.74 લાખના વોટના અંતરથી જીત મેળવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ પણ વાંચોઃ કેન્દ્રમાં નીતિશની પાર્ટીના કોઈ મંત્રી ન બન્યા તો બિહારમાં પણ નીતિશે ભાજપને ભાગ ન આપ્યો, લાભ જાણીને લાલુએ આપી દીધું આમંત્રણ

સચિન પાયલટે અશોક ગહેલોતના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો છે. પત્રકારો સાથે વાત કરતા અશોક ગહેલોતને પૂછવામાં આવ્યું કે શું તેમના પુત્રને જોધપુર બેઠક પરથી લડાવવાની સલાહ સચિન પાયલટે આપી હતી. જેના જવાબમાં ગહેલોતે કહ્યું કે એ સચિન પાયલટે કહ્યું હતું કે જો વૈભવ ગહેલોત જોધપુરથી લડશે તો તે મોટા અંતરથી જીત મેળવશે. કારણ કે કોંગ્રેસના 6 ધારાસભ્ય આ લોકસભા બેઠકની વિધાનસભામાંથી જીત મેળવી છે. સાથે કહ્યું કે મારા પુત્રનો ચૂંટણી પ્રચાર પણ શાનદાર હતો. જેથી મને લાગે છે કે સચિન પાયલટે મારા પુત્રની હારની જવાબદારી લેવી જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">