GANDHINAGAR: મત ગણતરી અંગે ચૂંટણીપંચે જાહેર કરી ગાઈડલાઇન, વાંચો શું રહેશે નિર્દેશો

GANDHINAGAR : રાજ્યના ચૂંટણીપંચે કોરોના સંબંધી નિર્દેશો જાહેર કર્યા છે અને હવે મતગણતરી અંગે ચૂંટણીપંચે ગાઈડલાઇન જાહેર કરી કરી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 09, 2021 | 3:53 PM

GANDHINAGAR : રાજ્યમાં કોરોનાનું સંકટ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, પણ કોરોનાનું આ સંકટ હજી સંપૂર્ણપણે ટળ્યું નથી. કોરોનાકાળમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં ચૂંટણી પાર પાડવી એ રાજ્યના ચૂંટણીપંચ માટે મોટો પડકાર છે. રાજ્યના ચૂંટણીપંચે કોરોના સંબંધી નિર્દેશો જાહેર કર્યા છે અને હવે મતગણતરી અંગે ચૂંટણીપંચે ગાઈડલાઇન જાહેર કરી કરી છે. રાજ્યના ચૂંટણીપંચે મત ગણતરી માટે જાહેર કરેલી ગાઈડલાઇન મુજબ મત ગણતરીમાં મુખ્યત્વે આ નિર્દેશો સમાવાયા છે –

1) મત ગણતરી હોલમાં 7 કરતાં વધુ ગણતરીના ટેબલને મંજૂરી નહીં આપવામાં આવે.
2) મતગણતરી માટે શક્ય હોય ત્યાં સુધી મોટા હોલની પસંદગી કરવાની રહેશે.
3) મતગણતરી પહેલાં સ્થળને સેનેટાઈઝર કરવાનું રહેશે.
4) મત ગણતરી સ્થળે તમામ કર્મચારી, અધિકારીઓને ફેસ માસ્ક પહેરવા ફરજિયાત છે.
5) મતગણતરી માટે વધારાના ચૂંટણી મદદનીશ અધિકારીની નિમણૂંક કરવાની રહેશે.
6) વિજેતા ઉમેદવાર મત ગણતરીના સ્થળે સભા કે સરઘસ કરી શકશે નહીં.
7) મતગણતરી પૂર્ણ થયા બાદ EVMને સેનેટાઇઝ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવાના રહેશે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">