Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર, કોરોનાનાં કેસ ઓછા થતા 2 મહિના બાદ યોજાઈ શકે છે ચૂંટણી

Gandhinagar : કોરોના મહામારીને કારણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોફુક રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્ર્મણ ઓછું થતા હવે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાઈ તેવી શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 10:14 AM

Gandhinagar : ગુજરાતમાં કોરોના(Corona)ના કેસમાં ઘટાડો થયો છે. ગાંધીનગરમાં મનપામાં કોરોનાના કેસ નહિવત પ્રમાણમાં નોંધાતા ચૂંટણી(Election)નો માર્ગ મોકળો થયો છે. આ વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Municipal Corporation) ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાઈ શકે તેવી સંભાવના છે.

કોરોના ગાઇડલાઇન અનુસાર સપ્ટેમ્બર માસમાં ચૂંટણી (Election) યોજનાનું આયોજન હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ મહાનગરપાલીકાનું સંચાલન કરવા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. શહેરના 78 ટકા લોકોને વેક્સિનેશન થયાનો તંત્રનો દાવો છે.

નોંધનીય છે કે, આ અગાઉ એપ્રિલ માસના ત્રીજા કે ચોથા સપ્તાહમાં ગાંધીનગર મનપાની ચૂંટણીનું આયોજન હતું. પરંતુ કોરોનાની મહામારીને કારણે આ ચૂંટણી મોફુક રાખવામાં આવી હતી. 11 વોર્ડ માટે ગાંધીનગર મહાનગરપાલીકાનું ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ગામોના સમાવેશના નવા સીમાંકન બાદ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ગાંધીનગરના 8 વોર્ડ માં 23 આપના ઉમેદવારો ચૂંટણી પણ લડવાના હતા.

 

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">