ઉત્તરાખંડના ભૂતપૂર્વ CM ત્રિવેન્દ્ર રાવતનું વિચિત્ર નિવેદન, કહ્યું ‘કોરોના પણ એક પ્રાણી છે, તેને પણ જીવવાનો અધિકાર છે’

ભૂતપૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા ત્રિવેન્દ્રસિંહ રાવતે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. કોરોના વાયરસ પણ એક પ્રાણી છે. તેને પણ જીવવાનો અધિકાર છે.

ઉત્તરાખંડના ભૂતપૂર્વ CM ત્રિવેન્દ્ર રાવતનું વિચિત્ર નિવેદન, કહ્યું 'કોરોના પણ એક પ્રાણી છે, તેને પણ જીવવાનો અધિકાર છે'
Trivendra Singh Rawat
Follow Us:
| Updated on: May 14, 2021 | 12:25 PM

ભૂતપૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે કોરોના વાયરસ પણ એક પ્રાણી છે. તેને પણ જીવવાનો અધિકાર છે. આપણે પાછળ પડ્યા છીએ, તો તે પણ તેનું રૂપ બદલાતું રહે છે. પૂર્વ મુખ્યમંત્રીએ કોરોના વાયરસ અંગે દાર્શનિક અંદાજમાં આપેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થતા એક વીડિયોમાં ત્રિવેન્દ્ર કહી રહ્યા છે કે હું આ દાર્શનિક બાજુથી વાત કરું છું. વાયરસ એક પ્રાણી છે અને આપણે પણ. આપણે પોતાને સૌથી બુદ્ધિશાળી માનીએ છીએ. પણ તે જીવ જીવવા માંગે છે. તેનો પણ અધિકાર છે. આપણે તેના પાછળ પડી ગયા છીએ. તે બચી જવા માંગે છે. તેથી તેનું રૂપ બદલાતું રહે છે. બહુરૂપી બની ગયું છે. તેથી તમારે વાયરસથી અંતર રાખવું પડશે. તે પણ ચાલતો રહે અને આપણે પણ ચાલતા રહીએ. આપણે ફક્ત ઝડપી ચાલવું પડશે. જેથી તે પાછળ રહી જાય. આપણે આ પાસા વિશે વિચારવાની જરૂર છે. તે પણ જીવ છે. પોતાનો જીવ બચાવવા, તે બધા સ્વરૂપો બદલી રહ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રીનું આ નિવેદન ફેસબુક, વોટ્સએપ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. લોકો ટીકા પણ કરી રહ્યા છે. પરંતુ ત્રિવેન્દ્ર સમર્થકો કહે છે કે પૂર્વ મુખ્ય પ્રધાને લોકોને કોરોના વાયરસથી બચવા ચેતવણી આપી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાવત ત્રિવેન્દ્રસિંહ રાવતના કેબીનેટ મંત્રી ગણેશ જોશી બિનઅનુભવી હોવાના નિવેદન પછી કેબિનેટ મંત્રી હરકસિંહ જોશીના બચાવમાં બહાર આવ્યા હતા. હરકસિંહે જોશીને અનુભવી નેતા ગણાવ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે આ સમય એકબીજાને નીચા દેખાવવાનો નથી.

શાસક પક્ષના દિગ્ગજ નેતાઓના આ વલણ પર આમ આદમી પાર્ટીના પ્રભારી દિનેશ મોહનીયાએ પણ તીર છોડ્યા. તેણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે જો મુખ્ય પ્રધાન તિરથસિંહ રાવતને મંત્રીઓ વચ્ચેની પરસ્પર લડાઇમાંથી સમય મળે તો રાજ્યમાં કોવિડની ભયાનકતા પર ધ્યાન આપે. એકબીજાના સમાધાન માટે ઘણો સમય આવશે. અત્યારે રાજ્યના લોકોને બચાવો. જોવા મળે છે કે આવા અટપટા બયાનથી કોરોના વચ્ચે ઉત્તરાખંડનું રાજકારણ ખુબ ગરમાયું છે.

આ પણ વાંચો: વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે? આ વાવાઝોડાનું નામ કેમ ટૌકટે રખાયું?

આ પણ વાંચો: વર્ષના અંત સુધીમાં દરેકને રસી મળી જશે વેક્સિન, સરકારે સંપૂર્ણ રોડમેપ રજુ કર્યો, જાણો વિગત

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">