ગોડસેની FIR: જાણો મહાત્મા ગાંધીની હત્યાના દિવસે શું-શું થયું હતું?
દેશમાં કોઈપણ ગુનો થાય ત્યારે તેને લઈને ફરિયાદ થતી જ હોય છે. મહાત્મા ગાંધીની હત્યા બાદ ગોડસે પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે તમને અમે જણાવીશું કે આ એફઆઈઆરમાં શું હતું? આ એફઆઈઆર ક્યાં દાખલ કરવામાં આવી હતી અને ક્યાં સમયે દાખલ કરવામાં આવી હતી. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ […]
દેશમાં કોઈપણ ગુનો થાય ત્યારે તેને લઈને ફરિયાદ થતી જ હોય છે. મહાત્મા ગાંધીની હત્યા બાદ ગોડસે પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે તમને અમે જણાવીશું કે આ એફઆઈઆરમાં શું હતું? આ એફઆઈઆર ક્યાં દાખલ કરવામાં આવી હતી અને ક્યાં સમયે દાખલ કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગાંધીજીની હત્યા નથુરામ ગોડસે ગોળી મારીને કરી દે છે. આ બાદ 30 જાન્યુઆરીના રોજ દિલ્હીના તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ગોડસે વિરુદ્ધ ગાંધીજીની હત્યાની એફઆઈઆર કરવામાં આવે છે.
એફઆઈઆરમાં નંદલાલ મહેતાનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં લખવામાં આવ્યું છે કે આજે હું નંદલાલ મહેતા બિરલા હાઉસમાં હાજર હતો. સાંજના 5 વાગીને 10 મિનિટે ગાંધીજીએ પોતાનો રૂમ છોડ્યો અને તેઓ પ્રાર્થના ખંડની તરફ આગળ વધ્યા. ભહેન આભા ગાંધી અને બહેન મનુ ગાંધી તેમની સાથે હતા. મહાત્મા બંનેના ખભા પર હાથ મુકીને આગળ વધી રહ્યાં હતા. જુઓ વધુ માહિતી માટે નીચેનો વીડિયો જેમાં જોઈ શકશો નથુરામ ગોડસે વિરુદ્ધ કરવામાં આવેલી એફઆઈઆરની સંપૂર્ણ કહાણી…
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો