ગોડસેની FIR: જાણો મહાત્મા ગાંધીની હત્યાના દિવસે શું-શું થયું હતું?

દેશમાં કોઈપણ ગુનો થાય ત્યારે તેને લઈને ફરિયાદ થતી જ હોય છે. મહાત્મા ગાંધીની હત્યા બાદ ગોડસે પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે તમને અમે જણાવીશું કે આ એફઆઈઆરમાં શું હતું? આ એફઆઈઆર ક્યાં દાખલ કરવામાં આવી હતી અને ક્યાં સમયે દાખલ કરવામાં આવી હતી. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ […]

ગોડસેની FIR: જાણો મહાત્મા ગાંધીની હત્યાના દિવસે શું-શું થયું હતું?
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 6:22 PM

દેશમાં કોઈપણ ગુનો થાય ત્યારે તેને લઈને ફરિયાદ થતી જ હોય છે. મહાત્મા ગાંધીની હત્યા બાદ ગોડસે પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે તમને અમે જણાવીશું કે આ એફઆઈઆરમાં શું હતું? આ એફઆઈઆર ક્યાં દાખલ કરવામાં આવી હતી અને ક્યાં સમયે દાખલ કરવામાં આવી હતી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગાંધીજીની હત્યા નથુરામ ગોડસે ગોળી મારીને કરી દે છે. આ બાદ 30 જાન્યુઆરીના રોજ દિલ્હીના તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ગોડસે વિરુદ્ધ ગાંધીજીની હત્યાની એફઆઈઆર કરવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એફઆઈઆરમાં નંદલાલ મહેતાનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં લખવામાં આવ્યું છે કે આજે હું નંદલાલ મહેતા બિરલા હાઉસમાં હાજર હતો. સાંજના 5 વાગીને 10 મિનિટે ગાંધીજીએ પોતાનો રૂમ છોડ્યો અને તેઓ પ્રાર્થના ખંડની તરફ આગળ વધ્યા. ભહેન આભા ગાંધી અને બહેન મનુ ગાંધી તેમની સાથે હતા. મહાત્મા બંનેના ખભા પર હાથ મુકીને આગળ વધી રહ્યાં હતા. જુઓ વધુ માહિતી માટે નીચેનો વીડિયો જેમાં જોઈ શકશો નથુરામ ગોડસે વિરુદ્ધ કરવામાં આવેલી એફઆઈઆરની સંપૂર્ણ કહાણી…

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">