ખેડૂતોએ સરકાર સામે મૂકી ત્રણ માંગ, કહ્યું કાયદા પરત લે તો 29 ડિસેમ્બરે કરશે ચર્ચા

દિલ્હીની સરહદ પર  ખેડૂતોના પ્રદર્શનનો આજે 31મો દિવસ છે. જેમાં સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક ચાલી રહી છે.  જેમાં સરકારના પ્રસ્તાવ અને પીએમ  મોદીના ગઇકાલના સંબોધન બાદ ચર્ચા માટે તૈયાર છે.  જ્યારે ખેડૂત નેતા પોતાનો નિર્ણય અલગ રીતે જણાવશે.   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]

ખેડૂતોએ સરકાર સામે મૂકી ત્રણ માંગ, કહ્યું કાયદા પરત લે તો 29 ડિસેમ્બરે કરશે ચર્ચા
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Dec 26, 2020 | 6:58 PM

દિલ્હીની સરહદ પર  ખેડૂતોના પ્રદર્શનનો આજે 31મો દિવસ છે. જેમાં સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક ચાલી રહી છે.  જેમાં સરકારના પ્રસ્તાવ અને પીએમ  મોદીના ગઇકાલના સંબોધન બાદ ચર્ચા માટે તૈયાર છે.  જ્યારે ખેડૂત નેતા પોતાનો નિર્ણય અલગ રીતે જણાવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ દરમ્યાન દિલ્હીના પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવ શનિવારે સિંધુ દિલ્હી – હરિયાણા બોર્ડર પણ પહોંચ્યા હતા. આ સ્થળે છેલ્લા એક મહિનાથી કિસાન કેન્દ્ર માટે નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.

જ્યારે પૂર્વ લોકસભા સાંસદ હરીન્દ્રસિંહ ખાલસાએ  ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ખાલસાના પાર્ટી નેતાઑ અને સરકારની નવી કૃષિ કાયદાઑનો વિરોધ કરી રહ્યા છે. તેમની પત્નીઓ અને  બાળકોએ પરેશાની પ્રતિ અસંવેદનશીલના વિરોધ રાજીનામું આપ્યું છે.

કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદાનો  વિરોધ કરી રહેલા  ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતે કહ્યું  કે  સમાધાનનો રસ્તો ખેડૂતોના હાથમાં નથી. સમાધાન સરકાર નિકાળશે.  ખેડૂત શાંતિપૂર્ણ રીતે પોતાનું  આંદોલન કરી રહ્યા છે.  ખેડૂત હારશો તો સરકાર હારશે અને  ખેડૂત જીતશે તો સરકાર જીતશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">