રાજ્યસભા સાંસદનું પદ કેમ સ્વીકાર્યું? જાણો ક્યારે પૂર્વ CJI રંજન ગોગોઈ કરશે ખૂલાસો?
સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જો કે આ નોમિનેશનને લઈને વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે. જે સવાલ એક દિવસ રંજન ગોગોઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાના માધ્યમથી ઉઠાવ્યા હતા તે જ સવાલ રંજન ગોગોઈ પર પણ ઉઠી રહ્યાં છે. તેમની સાથે રહેલાં જસ્ટિસ કુરિયન જોસેફે પણ સવાલ ઉઠાવ્યો હતો. Facebook […]
સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જો કે આ નોમિનેશનને લઈને વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે. જે સવાલ એક દિવસ રંજન ગોગોઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાના માધ્યમથી ઉઠાવ્યા હતા તે જ સવાલ રંજન ગોગોઈ પર પણ ઉઠી રહ્યાં છે. તેમની સાથે રહેલાં જસ્ટિસ કુરિયન જોસેફે પણ સવાલ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો : કોરોના વાઈરસ છે કે નહીં કેવી રીતે ખબર પડે? 5 દિવસમાં આ 3 લક્ષણ દેખાય તો કરાવો ટેસ્ટ
ખાનગી સમાચાર એજન્સીના માધ્યમથી રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે તેઓ પહેલાં દિલ્હી પહોંચીને શપથ લેશે અને પછી મીડિયા સાથેની વાતમાં પણ ખૂલાસો કરશે કે શા માટે તેઓ રાજ્યસભા જઈ રહ્યાં છે? વિપક્ષના વિરોધ પર તેઓ ક્યારે જવાબ આપશે તેની જાહેરાત રંજન ગોગોઈએ કરી દીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જસ્ટિસ કુરિયને રંજન ગોગોઈ પર પ્રહાર કર્યો છે. તેઓએ કહ્યું કે જસ્ટિસ ગોગોઈએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને નિષ્પક્ષતાના સિદ્ધાંતો સાથે સમજૂતી કરી છે. આ સિવાય જસ્ટિસ કુરિયને કહ્યું કે લોકો સવાલ ઉઠાવશે તેના લીધે જ મેં કોઈ નિવૃત્ત થયા પછી પદ લેવાનો વિચાર ના કર્યો. જો કે આ બધાની વચ્ચે કાલે જ ખુલાસો થશે કે કયું એવું કારણ છે કે જસ્ટિસ રંજન ગોગોઈએ રાજ્યસભા પદને સ્વીકારી લીધું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]