ચૂંટણીપંચે પાર્ટીઓને મળેલા દાનના આંકડા જાહેર કર્યા, જાણો કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું

ઉત્તરપ્રદેશમાં સત્તામાંથી ઘણા લાંબા સમયથી બહાર રહેનારી અને લોકસભા-વિધાનસભામાં પણ ખરાબ પ્રદર્શનને કારણે માયાવતી (MAYAWATI)ની બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ને વર્ષ 2019-20માં માત્ર રૂ.20 હજારનું જ દાન મળ્યું છે.

ચૂંટણીપંચે પાર્ટીઓને મળેલા દાનના આંકડા જાહેર કર્યા, જાણો કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 08, 2021 | 11:20 PM

ઉત્તરપ્રદેશમાં સત્તામાંથી ઘણા લાંબા સમયથી બહાર રહેનારી અને લોકસભા-વિધાનસભામાં પણ ખરાબ પ્રદર્શનને કારણે માયાવતી (MAYAWATI)ની બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ને વર્ષ 2019-20માં માત્ર રૂ.20 હજારનું જ દાન મળ્યું છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર શરદ પવાર(SHARAD PAWAR)ની નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ને લગભગ 60 કરોડનું દાન મળ્યું છે. આ જાણકારી ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાદેશિક પાર્ટીઓને મળેલા દાનની માહિતીમાંથી મળી છે. ચૂંટણીપંચે ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ અને ડાબેરીપક્ષોને મળેલા દાનની માહિતી જાહેર નથી કરી.

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ અન્નાદ્રુમક(AIADMK)ને 52.1 કરોડ, દ્રુમક (ADMK) ને 48.3 કરોડ, જનતાદળ યુનાઈટેડ (JDU)ને 6 કરોડનું દાન મળ્યું છે. દેશમાં રાષ્ટ્રીય, રાજ્યસ્તરની અને પ્રાદેશિક પાર્ટીઓ છે. ભાજપ, કોંગ્રેસ, માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPIM)અને તૃણમુલ જેવી પાર્ટીઓ રાષ્ટ્રીય પાર્ટી છે. સાથે જ 35 રાજ્યસ્તરની પાર્ટીઓ છે અને 329 ક્ષેત્રીય પાર્ટીઓ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

NCP, AIADMKને કોણે કોણે આપ્યું દાન?

ભાગીદાર શરદ પવાર(SHARAD PAWAR)ની નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ને દાન આપનાર મુખ્ય દાતા બી.જી. શિર્ક કન્સ્ટ્રકશન અને સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા મુખ્ય છે. બી.જી. શિર્ક કન્સ્ટ્રકશન ટેકનોલોજી પ્રા.લિ.એ 25 કરોડ, પંચશીલ કોર્પોરેટ પાર્કે 7.5 કરોડ, સીરમે 3 કરોડ, ફિનોલેક્સે 1.2 કરોડ અને હાર્મની ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટે 1.5 કરોડનું દાન આપ્યું છે. અન્નાદ્રુમક(AIADMK)ને મળેલા દાનની વાત કરીએ તો ટાટાના પ્રોગ્રેસીવ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટે 46.8 કરોડનું દાન આપ્યું છે.

ટાટાએ પ્રાદેશિક પાર્ટીઓને અઢળક દાન આપ્યું

ટાટાના પ્રોગ્રેસીવ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટે પ્રાદેશિક પાર્ટીઓને અઢળક દાન આપ્યું છે. અન્નાદ્રુમક(AIADMK)ને મળેલા કુલ 52.1 કરોડ દાનમાંથી 94% દાન ટાટાએ આપ્યું છે. આ ઉપરાંત બીજુ જનતાદળ – BJDને 25.3 કરોડ, જનતાદળ યુનાઈટેડ – JDUને 1.2 કરોડ, રાષ્ટ્રીય લોક દલ -RLDને 1.5 કરોડ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 13.85 લાખનું દાન આપ્યું છે.

આ પણ વાંચો: UKમાં અભિનેત્રી Priyanka Chopraએ લોકડાઉનના નિયમોનો કર્યો ભંગ, સલૂનમાં પોલીસ આવી પહોંચી

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">