TMC પર દિનેશ ત્રિવેદીના પ્રહાર, કહ્યું બંગાળને અંધારામાં લઈ જશે ભ્રષ્ટાચાર અને હિંસાનું મોડેલ

રાજ્યસભામાં તાજેતરમાં જ રાજીનામાની જાહેરાત કરનારા TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ બુધવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષનું મોડેલ 'ભ્રષ્ટાચાર અને હિંસા' હવે કામ નહીં કરે.

TMC પર દિનેશ ત્રિવેદીના પ્રહાર, કહ્યું બંગાળને અંધારામાં લઈ જશે ભ્રષ્ટાચાર અને હિંસાનું મોડેલ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 17, 2021 | 11:22 PM

રાજ્યસભામાં તાજેતરમાં જ રાજીનામાની જાહેરાત કરનારા TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ બુધવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષનું મોડેલ ‘ભ્રષ્ટાચાર અને હિંસા’ હવે કામ નહીં કરે. તેમણે તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા શરૂ કરેલી ‘બાહરી અને સ્થાનિક’ની ચર્ચાને બંગાળની ઉદારવાદી વિચારધારાની વિરોધી ગણાવી હતી.

પૂર્વ રેલ્વે મંત્રીએ પીએમ મોદીની લોકપ્રિયતાની પ્રશંસા કરતાં કહ્યું કે લોકો તેમના નેતૃત્વમાં વિશ્વાસ કરે છે. જોકે, ત્રિવેદીએ તેમની આગામી રાજકીય યોજના અંગે સ્પષ્ટતા કરી ન હતી. ત્રિવેદીએ ગયા શુક્રવારે રાજ્યસભા અને તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસા અને તેના વિશે કંઈપણ કરવામાં અસમર્થતાને કારણે તેઓ ‘ગૂંગળામણ’ અનુભવે છે તેમ કહ્યું હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

TMCનું હિંસા અને ભ્રષ્ટાચારનું મોડેલ સારું નથી

તેમણે કહ્યું કે, ‘બંગાળમાં આપણે નાયકો અને તેમના આદર્શો વિશે વાત કરીએ છીએ પરંતુ આપણે જે જોયું છે તેનાથી વિપરીત છે. બંગાળમાં હિંસા અને ભ્રષ્ટાચારનું મોડેલ (તૃણમૂલનું) યોગ્ય નથી. આ મોડેલ કાળા દિવસોમાં બંગાળને લઈ જશે. રાજ્યમાં ઘણી સંભાવનાઓ છે. આપણે તે નકામું નથી જોઈ શકતા.’ તેમણે કહ્યું કે રાજ્યમાં જન પ્રતિનિધિ તરીકે જે થઈ રહ્યું છે તેની અવગણના કરી શકતા નથી. ત્રિવેદીએ કહ્યું કે જ્યારે લોકોએ તેમને રાજ્યમાં હિંસાની સંસ્કૃતિ વિશે સવાલ કર્યા, ત્યારે તેઓ શરમ અનુભવતા હતા અને તેણે મારા આત્માને ‘હચમચાવી’ નાખ્યો હતો. હવે સમય આવી ગયો છે કે તૃણમૂલ મોડેલના ભ્રષ્ટાચાર અને હિંસાની સંસ્કૃતિનો અંત લાવીએ.

આ પણ વાંચો: તો આ કારણે ચીન સરકારે અટકાવ્યો હતો Jack Maની કંપની આન્ટ ગ્રૂપનો IPO

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">