ભારતના આ શહેરમાં પ્રદૂષણ એટલું વધી ગયું કે સ્કૂલોમાં રજા કરવી પડી જાહેર!

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે તે માટે સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં આવેલી તમામ સ્કૂલ 2 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આમ 14 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ સ્કૂલ બંધ રાખવામાં આવશે. Web Stories View more WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, […]

ભારતના આ શહેરમાં પ્રદૂષણ એટલું વધી ગયું કે સ્કૂલોમાં રજા કરવી પડી જાહેર!
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 5:33 PM

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે તે માટે સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં આવેલી તમામ સ્કૂલ 2 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આમ 14 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ સ્કૂલ બંધ રાખવામાં આવશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા દ્વારા ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર કથળી રહ્યું છે. આ સિવાય નોએડા, ગ્રેટર નોએડામાં અને ગાજિયાબાદમાં પણ સ્કૂલો બંધ રાખવામાં આવશે. પ્રદૂષણના કારણે આ સ્કૂલો બંધ રાખવામાં આવી રહી છે જેના લીધે બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હી એનસીઆરમાં ભારે પ્રદૂષણને લઈને હોટ-મિક્સ પ્લાન્ટને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશની અવધિ 15 નવેમ્બર સુધી વધારી દેવાઈ છે. રાજધાનીમાં જે ઉદ્યોગો પીએનજીનો ઉપયોગ નથી કરી રહ્યાં તેને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ ઘણાં વિસ્તારોમાં 400ને પાર કરી ગયો છે. જેના લીધે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય ઓડ ઈવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવ્યો છે. જેને લઈને સુપ્રીમકોર્ટે જવાબ માગ્યો છે કે ઓડ ઈવન લાગુ કરવાથી પ્રદૂષણમાં કેવી રીતે ઘટાડો થઈ શકશે. આમ ઓડ ઈવનના નિયમના લીધે કેજરીવાલની આપ સરકારે કોર્ટમાં પણ જવાબ આપવો પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">