અયોધ્યા વિવાદ મામલે જે અંતિમ વિકલ્પ છે તેનો ઉપયોગ પણ પક્ષકારોએ કરી લીધો
અયોધ્યા મામલે મામલે કોર્ટે ચૂકાદો આપી દીધો છે પણ અમુક પક્ષો હજુપણ આ ફેંસલાની સાથે સહમત નથી. જો કે આ ચુકાદા બાદ રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે રિવ્યુ પિટીશન પણ ફગાવી દીધી હતી અને પોતાના ચુકાદાને જાળવી રાખ્યો હતો. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા […]
અયોધ્યા મામલે મામલે કોર્ટે ચૂકાદો આપી દીધો છે પણ અમુક પક્ષો હજુપણ આ ફેંસલાની સાથે સહમત નથી. જો કે આ ચુકાદા બાદ રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે રિવ્યુ પિટીશન પણ ફગાવી દીધી હતી અને પોતાના ચુકાદાને જાળવી રાખ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પીસ પાર્ટીના ડૉ. અય્યુબ દ્વારા ક્યૂરેટિવ પીટીશન દાખલ કરવામાં આવી છે. 9 નવેમ્બરના રોજ જે કોર્ટે ચુકાદો આપ્યો તેના પર ફરીથી વિચારણા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ક્યુરેટિવ પીટીશનના મુદામાં કહેવામાં આવ્યું છે કે ચુકાદો આસ્થાના આધાર પર લેવામાં આવ્યો છે. જેને લઈને ચુકાદા પર વિયાર કરવામાં આવે તે અંગે આ ક્યુરેટિવ પીટીશન દાખલ કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
9 નવેમ્બરના દિવસે રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે ચુકાદો આપ્યો હતો. મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં વૈકલ્પિક જમીન આપવાની વાત કરવામાં આવી હતી. જો કે આ જમીન રામલલાને આપવામાં આવી તેનાથી પીસ પાર્ટી અસંતુષ્ટ છે. આ લીધે જ ક્યુરેટિવ પીટીશન દાખલ કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]