કોરોના વાઈરસનો કહેર: જાણો હજુ કેટલાં વિદ્યાર્થીઓ ફસાયા છે ચીનમાં, સરકારે આપી માહિતી

કોરાના વાઈરસનો મુદો રાજ્યસભામાં પણ ઉઠ્યો હતો. કોરોના વાઈરસ અંગે એક પ્રશ્નની માહિતી આપતા વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે અમારું અનુમાન છે કે ચીનમાં હજુપણ 80 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. આ વિદ્યાર્થીઓની સાથે સંપર્ક કરવામાં આવ્યો પણ 70 એવા વિદ્યાર્થીઓ છે જે પરત આવવા માગતા નથી. વધારાના 10 વિદ્યાર્થીઓ એવા છે જેને તાવ હોવાથી ચીનના […]

કોરોના વાઈરસનો કહેર: જાણો હજુ કેટલાં વિદ્યાર્થીઓ ફસાયા છે ચીનમાં, સરકારે આપી માહિતી
Follow Us:
| Updated on: Feb 07, 2020 | 3:23 PM

કોરાના વાઈરસનો મુદો રાજ્યસભામાં પણ ઉઠ્યો હતો. કોરોના વાઈરસ અંગે એક પ્રશ્નની માહિતી આપતા વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે અમારું અનુમાન છે કે ચીનમાં હજુપણ 80 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. આ વિદ્યાર્થીઓની સાથે સંપર્ક કરવામાં આવ્યો પણ 70 એવા વિદ્યાર્થીઓ છે જે પરત આવવા માગતા નથી. વધારાના 10 વિદ્યાર્થીઓ એવા છે જેને તાવ હોવાથી ચીનના અધિકારીઓએ વિમાનમાં ચડવાની પરવાનગી આપી નહોતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

china corona virus death toll central hubei wuhan health commission corona virus na care thi 106 loko na mot china na PM e health officials sathe bethak kari

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો :   દિલ્હી ચૂંટણી: જાણો કેટલી સીટ પર કેટલાં મતદારો કાલે નક્કી કરશે દિલ્હીનું ભાવિ?

આ સિવાય વિદેશમંત્રીએ જાણકારી આપી છે કે ભારતના પાડોશી દેશ જેવા કે પાકિસ્તાન અને માલદીવે પણ ભારતને વિનંતી કરી હતી કે તેમના વિદ્યાર્થીઓને પણ વિમાનમાં લઈને આવવામાં આવે. જો કે પાકિસ્તાનની વિનંતી ભારે નકારી દીધી છે અને માત્ર માલદીવના 7 વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત સ્પેશિયલ ફ્લાઈટની મદદથી ચીનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરી રહ્યું છે.

ચીનની સરકારના આંકડા મુજબ અત્યારસુધી  31 હજાર લોકોને આ વાઈરસની અસર થઈ છે. તેઓ ચીનમાં સારવાર હેઠળ છે. જ્યારે 630 લોકોનો મોત નીપજ્યા છે.  ભારતમાં જોવા જઈએ તો કેરલમાં 3 કેસ પોઝિટીવ છે અને તેને મેડિકલ ટીમની દેખરેખમાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">