Rajasthan ભાજપમાં ફરી વિવાદ, આંતરિક ખટરાગનો જાણો શું છે સમગ્ર મામલો 

Rajasthan  ભાજપના  પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સમર્થક અને તેમના વિરોધી એક વાર ફરી આમને સામને આવ્યા છે.  જેમા હાલમા જ ભાજપ નેતૃત્વ દ્વારા રાજસ્થાનના નેતાઓની બેઠક બાદ સામે આવ્યો છે.

Rajasthan ભાજપમાં ફરી વિવાદ, આંતરિક ખટરાગનો જાણો શું છે સમગ્ર મામલો 
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 12, 2021 | 5:53 PM

Rajasthan  ભાજપના  પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સમર્થક અને તેમના વિરોધી એક વાર ફરી આમને સામને આવ્યા છે.  જેમા હાલમા જ ભાજપ નેતૃત્વ દ્વારા રાજસ્થાનના નેતાઓની બેઠક બાદ સામે આવ્યો છે.  આ બેઠકમા વસુંધરા રાજેને આમંત્રિત કરવામા આવ્યા ન હતા, તેની બાદ વસુંધરા રાજેના સમર્થકોએ સોશિયલ મીડીયા પર પોતાનો અલગ મંચ બનાવવાની જાહેરાત કરી હતી. જેના પગલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી ભાજપનો આંતરિક કલહની અસર રાજ્યમાં થનાર ત્રણ વિધાનસભા પેટા-ચુંટણી પર પડી શકે છે.

ભાજપ નેતૃત્વએ હાલમા આ મામલે નજર રાખી રહ્યું  છે,  સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમા હજુ પણ વસુંધરારાજેની બાદબાકી શક્ય નથી. પરંતુ કેન્દ્રીય નેતૃત્વ રાજ્ય પર પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આ જ કારણે થોડા દિવસ પૂર્વે રાજસ્થાનના મુદ્દે ચર્ચા માટે પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા અને અન્ય નેતાઓ  દિલ્હી કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક માટે ગયા હતા. જેમા વસુંધરા રાજે સામેલ ન હતા. આ બેઠક બાદ વસુંધરા રાજેના સમર્થકોએ સોશિયલ મીડિયા પર સમર્થક મંચ બનાવીને પોતાનું અભિયાન તેજ કર્યું હતું અને જિલ્લા સ્તર સુધી આ મંચનો વિસ્તાર કર્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ અંગે પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ તેનીઓ આકરો વિરોધ કર્યો  હતો. તેમણે ક્હ્યું કે પાર્ટી વ્યક્તિથી નહી પરંતુ સંગઠનથી ચાલે છે.  તેમણે કહ્યું કે મંચ સાથે જોડાયેલા લોકો ભાજપના સક્રિય સભ્યો નથી. તેની બાદ સોશિયલ મીડિયા પર પ્રમુખ સતિશ પુનિયાના સમર્થકોનો મંચ પણ ઊભો થયો હતો. જો કે પુનિયાએ આ મંચ અંગે તેમને કોઇ જાણકારી ના હોવાનું જણાવ્યું હતું.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">