લખનઉમાં પ્રેસ યોજી પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર, આ બે બાળકોના મોત પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં યોગી સરકાર પર અનેક બાબતે નિશાન તાક્યું હતું. CAAના વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસામાં યુપી પોલીસના વર્તન પર સવાલ કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશની પોલીસ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બદલો લેવાવાળા નિવેદન પર કામ કરે છે. ‘Cops are threatening citizens not to file FIR’ […]

લખનઉમાં પ્રેસ યોજી પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર, આ બે બાળકોના મોત પર ઉઠાવ્યા સવાલ
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 10:38 AM

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં યોગી સરકાર પર અનેક બાબતે નિશાન તાક્યું હતું. CAAના વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસામાં યુપી પોલીસના વર્તન પર સવાલ કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશની પોલીસ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બદલો લેવાવાળા નિવેદન પર કામ કરે છે.

પ્રિયંકા ગાંધીએ પત્રકાર પરિષદમાં આ વાતોનો કર્યો ઉલ્લેખ

કોંગ્રેસ નેતા પ્રિયંકાએ કહ્યું કે, આજે સવારે અમારા તરફથી રાજ્યપાલને ચીઠ્ઠી મોકલવામાં આવી છે. પ્રદેશ સરકાર પ્રશાસન અને પોલીસ દ્વારા અનેક જગ્યાએ અરાજકતા ફેલાવાઈ છે. એવા કદમ ઉઠાવવામાં આવ્યા છે જેનો કોઈ ન્યાય કે, કાનૂની આધાર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બિજનૌરમાં બે બાળકોની મોત થઈ છે. એક બાળક કોફિ મશિન ચલાવતો હતો. પિતાને જણાવીને બાળક દૂધ લેવા ગયો હતો. દૂધ લેવા ગયેલો બાળક લાંબા સમય સુધી ઘરે આવ્યો નહોતો. પછી પિતાને ખબર પડી કે, તેના બાળકની મોત થઈ અને તેનો મૃતદેહ મળ્યો હતો. સાથે પ્રિયંકાએ કહ્યું કે, પોલીસે પરિવાર પર દબાણ કર્યું હતું. અને FIR દાખલ ન કરવા ધમકી આપી હતી. સાથે પ્રિયંકાએ સુલેમાન નામના યુવકની વાત કરી હતી. જે UPSCની તૈયારી કરી રહ્યો હતો.

આ પણ વાંચોઃ

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, લખનઉમાં 77 વર્ષના રિટાયર્ડ ઓફિસરને તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. જે આંબેડકરવાદી છે. તેમણે CAAના પ્રદર્શનને લઈ ફેસબુક પર પોસ્ટ કરી હતી. અને શાંતિની અપીલ કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">