કોંગ્રેસે બુદ્ધિમાન, સંકટમોચક અને કુશળ નેતા ગુમાવ્યા, પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ અર્પી શોકાંજલિ

કૉંગ્રેસને આજે એક બુદ્ધિમાન અને કુશળ નેતાની ખોટ પડી છે. જે કદાચ કોઈ ક્યારેય નહીં પૂરી શકે. ઈન્દિરા ગાંધીના સમયથી લઈને રાહુલ ગાંધી સુધી અહેમદ પટેલ કૉંગ્રેસના સંકટમોચક રહ્યા છે. કૉંગ્રેસ સત્તામાં હોય કે પછી સત્તાની બહાર, અહેમદ પટેલ એક એવા નેતા હતા જેમનો રૂતબો કાયમ રહ્યો. તો નેતાના નિધનને પગલે પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ […]

કોંગ્રેસે બુદ્ધિમાન, સંકટમોચક અને કુશળ નેતા ગુમાવ્યા, પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ અર્પી શોકાંજલિ
Follow Us:
| Updated on: Nov 25, 2020 | 1:25 PM

કૉંગ્રેસને આજે એક બુદ્ધિમાન અને કુશળ નેતાની ખોટ પડી છે. જે કદાચ કોઈ ક્યારેય નહીં પૂરી શકે. ઈન્દિરા ગાંધીના સમયથી લઈને રાહુલ ગાંધી સુધી અહેમદ પટેલ કૉંગ્રેસના સંકટમોચક રહ્યા છે. કૉંગ્રેસ સત્તામાં હોય કે પછી સત્તાની બહાર, અહેમદ પટેલ એક એવા નેતા હતા જેમનો રૂતબો કાયમ રહ્યો. તો નેતાના નિધનને પગલે પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલને શોકાંજલિ અર્પી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">