અમરિંદર સિંહે કેબિનેટ બોલાવી અને નવજોતસિંહ સિદ્ધુ ફરી ગેરહાજર રહેતા મતભેદ ખુલીને સામે આવ્યા
કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુએ આજે પંજાબ સરકારની કેબિનેટમાં હાજર ન થતા ચર્ચાનો દોર શરૂ થયો છે. પંજાબમાં લોકસભા ચૂંટણી બાદ આ પહેલી કેબિનેટ મિટિંગ હતી. ત્યારે મિટિંગમાં નવજોત હાજર ન રહ્યા તેની પાછળનું કારણ મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે સિદ્ધુના મતભેદ માનવામાં આવે છે. આ બીજી વખત છે કે સિદ્ધુ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. TV9 Gujarati […]
કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુએ આજે પંજાબ સરકારની કેબિનેટમાં હાજર ન થતા ચર્ચાનો દોર શરૂ થયો છે. પંજાબમાં લોકસભા ચૂંટણી બાદ આ પહેલી કેબિનેટ મિટિંગ હતી. ત્યારે મિટિંગમાં નવજોત હાજર ન રહ્યા તેની પાછળનું કારણ મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે સિદ્ધુના મતભેદ માનવામાં આવે છે. આ બીજી વખત છે કે સિદ્ધુ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સમગ્ર ઘટના બાદ સિદ્ધુએ પત્રકારો સામે આવીને કહ્યું કે મુખ્યમંત્રી અડધુ સત્ય બોલે છે હું તમને પૂરું સત્ય જણાવીશ. સિદ્ધુએ ખુલા4સો કરતા કહ્યું કે મારી પાસે જે વિભાગ છે તે સારી રીતે કામ કરી રહ્યો છે. આમ છતાં મારા વિભાગને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ મને નકારી શકાય તેમ નથી. કોંગ્રેસની જીતમાં મારા પોર્ટફોલિયોની મહત્વની ભૂમિકા છે. અગાઉ જ્યારે અમરિંદર સિંહે કેબિનેટ બોલાવી તેમા પણ સિદ્ધુ ગેરહાજર રહ્યા હતા. તો આ બેઠકમાં સિદ્ધુને નવુ ખાતુ આપવાના સંકેત પણ કરાયા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]