RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પર એક નિવેદનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી હનુમંત રાવે નોંધાવી છે. ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 2:05 PM

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પર એક નિવેદનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી હનુમંત રાવે નોંધાવી છે. ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

શું છે સમગ્ર મામલો?

આ પણ વાંચો :  જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કર્યાના 4 મહિના બાદ 5 નેતા મુક્ત, જાણો કઈ પાર્ટીના હતા પૂર્વ ધારાસભ્ય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મોહન ભાગવતે એક કાર્યક્રમ એવું નિવેદન આપ્યું હતું કે દેશના 130 કરોડ ભારતીય હિંદુ છે. ટૂંકમાં દેશની 130 કરોડ જનતાને તેઓએ હિંદુ ગણાવી હતી. આ બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપની સહયોગી પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠ્ઠાવલેએ પણ આ નિવેદનથી અસહમતિ દર્શાવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સંઘ ભારતની 130 કરોડ જનતાને ધર્મ અને સંસ્કૃતિથી હિંદુ સમાજ માને છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોહન ભાગવતે 25 ડિસેમ્બરના રોજ આ નિવેદન એક જનસભામાં આપ્યું હતું. જેને લઈને ફરિયાદ કોંગ્રેસના નેતા દ્વારા દાખલ કરવામાં આવી છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">