સીએમ રૂપાણીની કોરોના કોલર ટયૂન સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો, ચૂંટણી પંચમાં કોંગ્રેસે નોંધાવી ફરિયાદ
કોરોના જાગૃતિ મામલે હાલમાં ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીની કોલર ટ્યૂન શરુ કરાઈ છે. જેને લઈને કોંગ્રેસે વિરોધ ઉઠાવતાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા નીશિત વ્યાસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલાં લેવા માંગ કરી છે. પેટાચૂંટણીનું મતદાન નજીક છે ત્યારે સીએમની કોલર ટયુન બંધ કરવા કોંગ્રેસની માગ છે. […]
કોરોના જાગૃતિ મામલે હાલમાં ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીની કોલર ટ્યૂન શરુ કરાઈ છે. જેને લઈને કોંગ્રેસે વિરોધ ઉઠાવતાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા નીશિત વ્યાસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલાં લેવા માંગ કરી છે. પેટાચૂંટણીનું મતદાન નજીક છે ત્યારે સીએમની કોલર ટયુન બંધ કરવા કોંગ્રેસની માગ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો