મુખ્યમંત્રીએ મીડિયાને આપી ચેતવણી, જાહેરાત જોઈએ છે તો અમારા સમાચાર બતાવો

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું એક વર્ષ પુરૂ થવા પર મુખ્યપ્રધાન અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાન અશોક ગહેલોતે તેમની સરકારની સિદ્ધીઓ જણાવવાની જગ્યાએ લગભગ 2 કલાકમાંથી 1 કલાક સુધી વડાપ્રધાન મોદી અને મીડિયા પર બોલતા નજરે આવ્યા. મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે અમે એ ચેનલોને પૈસા આપીશું, જે અમારા સમાચાર બતાવશે. એવું ના […]

મુખ્યમંત્રીએ મીડિયાને આપી ચેતવણી, જાહેરાત જોઈએ છે તો અમારા સમાચાર બતાવો
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 10:37 AM

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું એક વર્ષ પુરૂ થવા પર મુખ્યપ્રધાન અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાન અશોક ગહેલોતે તેમની સરકારની સિદ્ધીઓ જણાવવાની જગ્યાએ લગભગ 2 કલાકમાંથી 1 કલાક સુધી વડાપ્રધાન મોદી અને મીડિયા પર બોલતા નજરે આવ્યા.

Image result for ashok gehlot

મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે અમે એ ચેનલોને પૈસા આપીશું, જે અમારા સમાચાર બતાવશે. એવું ના થવું જોઈએ કે અમારા મંત્રી તમારા સમાચાર માટે ફોન કરતાં રહે કે અમારા સમાચાર બતાવી દો અને અમે તમને પૈસા પણ ચૂકવીએ. વિચારાધારાથી પ્રેરિત થઈ તમે ઘણા લોકોના સમાચાર બતાવો છો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

CM અશોક ગહેલોતે મીડિયાને ચેતવણી આપતાં કહ્યું કે એજન્ડા હેઠળ સમાચાર બતાવનારી ચેનલોમાં એડ (જાહેરાત) માટે પૈસા નહીં આપીએ. મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે તમે સમાચાર બતાવો, મારી આલોચના કરો પણ સમાચારને તોડી મરોડીને અને એજન્ડા હેઠળ સમાચાર બતાવશો તો સરકાર પૈસા નહીં આપે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ

CM અશોક ગહેલોતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે મીડિયા પર દબાણ બનાવી રાખ્યુ્ં છે, પત્રકાર સમાચાર બનાવવા ઈચ્છે છે પણ ઉપર બેઠેલા લોકો સમાચાર બનાવવા દેતા નથી. ગહેલોતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી દીધો કે કેન્દ્ર સરકારે છેલ્લા 1 વર્ષની મારા તમામ ભાષાઓના અને મીડિયામાં આપેલા ઈન્ટરવ્યૂની ટેપ દિલ્હી મગાવી છે, જ્યાં તેને સાંભળવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

CM અશોક ગહેલોતે કહ્યું કે અમારી સરકાર નિરોગી રાજસ્થાન થીમ પર કામ કરશે. CMએ અશોક ગહેલોતે તેમના તમામ મંત્રીઓને 10માંથી 10 નંબર આપી દીધા. ત્યારે CMએ જામિયા યૂનિવર્સિટીમાં થયેલા લાઠીચાર્જની નિંદા કરતાં કહ્યું કે આ લોકો આર્થિક સ્થિતીથી લોકોનું ધ્યાન હટાવવા માટે દેશને અરાજકતા તરફ ધકેલી રહ્યા છે. ત્યારે ઈલેક્ટ્રોલ બોન્ડ પર બોલતાં CMએ કહ્યું કે એક ખુબ જ મોટું કૌભાંડ છે. નાગરિકતા બિલને ખોટું લાવ્યા છે, ધર્મના નામ પર બિલ લાવવુ ખોટું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">