સ્કુલ ફિ 50 ટકા ઘટાડવાની માંગ સાથે NSUIના કાર્યકરોએ કર્યા ચક્કાજામ
કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવા છતા શાળા સંચાલકો દ્વારા ફિ ભરવા માટે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા અમદાવાદમાં ચક્કાજામ કરાયો હતો. એનએસયુઆઈની માંગ છે કે, સરકારે શાળા સંચાલકોને 50 ટકા ફિ માફ કરવાનો આદેશ કરવો જોઈએ. સરકાર પાસે ફિ માફી કરવાનો નિર્ણય […]
કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવા છતા શાળા સંચાલકો દ્વારા ફિ ભરવા માટે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા અમદાવાદમાં ચક્કાજામ કરાયો હતો. એનએસયુઆઈની માંગ છે કે, સરકારે શાળા સંચાલકોને 50 ટકા ફિ માફ કરવાનો આદેશ કરવો જોઈએ. સરકાર પાસે ફિ માફી કરવાનો નિર્ણય હોવા છતા, સમગ્ર મામલે રાજકારણ રમવા હાઈકોર્ટમાં ગઈ હોવાનો આક્ષેપ એનએસયુઆઈએ કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો