કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર, 11 નવેમ્બરના રોજ ધોરડો આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. ગૃહમંત્રી અમિતશાહ 11મી નવેમ્બરના કચ્છના ધોરડો આવશે. અને રાત્રિ રોકાણ પણ ધોરડોમાં જ કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ 11 તારીખે અમીત શાહની સાથે જ રહેશે. શાહ 12મી નવેમ્બરના સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજના અંતર્ગત ઉભા કરાયેલા સ્ટોલમાં યોજના નિહાળી અને અમુક પ્રકલ્પન ખુલ્લાં પણ મુકશે. સવારે 11થી […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર, 11 નવેમ્બરના રોજ ધોરડો આવશે
Follow Us:
| Updated on: Nov 08, 2020 | 3:57 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. ગૃહમંત્રી અમિતશાહ 11મી નવેમ્બરના કચ્છના ધોરડો આવશે. અને રાત્રિ રોકાણ પણ ધોરડોમાં જ કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ 11 તારીખે અમીત શાહની સાથે જ રહેશે. શાહ 12મી નવેમ્બરના સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજના અંતર્ગત ઉભા કરાયેલા સ્ટોલમાં યોજના નિહાળી અને અમુક પ્રકલ્પન ખુલ્લાં પણ મુકશે. સવારે 11થી 2 દરમ્યાન કચ્છ, બનાસકાંઠા, પાટણ એમ ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચ તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજશે. જોકે હજુ સત્તાવાર કોઇ કાર્યક્રમની રૂપરેખા તૈયાર નહી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">