ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે વિશેષ ઉજવણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાંસદોને આદેશ

પીએમ મોદીએ સાંસદોને લોક સંપર્ક જાળવી રાખવાનો એક મંત્ર આપ્યો છે. ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સલાહ આપી છે. બેઠકમાં ગાંધીજીની 150મી જન્મ જયંતીની વિશેષ રૂપે ઉજવવા માટે વડાપ્રધાને સાંસદોને આદેશ કર્યો છે. 2 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધી સાંસદ પોતાના વિસ્તારોમાં 150 કિલોમીટરની પદયાત્રા કાઢે. જેના માટે 150 લોકોનું ગ્રુપ બનાવવું અને […]

ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે વિશેષ ઉજવણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાંસદોને આદેશ
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 1:02 PM

પીએમ મોદીએ સાંસદોને લોક સંપર્ક જાળવી રાખવાનો એક મંત્ર આપ્યો છે. ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સલાહ આપી છે. બેઠકમાં ગાંધીજીની 150મી જન્મ જયંતીની વિશેષ રૂપે ઉજવવા માટે વડાપ્રધાને સાંસદોને આદેશ કર્યો છે. 2 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધી સાંસદ પોતાના વિસ્તારોમાં 150 કિલોમીટરની પદયાત્રા કાઢે. જેના માટે 150 લોકોનું ગ્રુપ બનાવવું અને તેમને સાથે લઈને બુથ કવર કરવાના રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ પણ વાંચોઃ સસ્તા ભાવે એસી વેચશે સરકારી કંપની, આખા ભારતમાં ગ્રાહકોને મળશે લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પદયાત્રાઓના માધ્યમથી ગાંધીજીના વિચારો, શિક્ષાઓનો પ્રચાર કરશે અને વૃક્ષારોપણ કરશે. અને સાથે સાથે ભાજપનો પણ વિસ્તાર થશે. સાથે જ વડાપ્રધાન મોદીએ રાજ્યસભા સાંસદોને વિસ્તાર ફાળવ્યો. દરેક વિસ્તારમાં 15થી 20 ટીમ હશે. રોજ 15 કિલોમીટર પદયાત્રા કરશે. સાંસદ ગાંધીજી, સ્વતંત્રતા સંગ્રામ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરશે. પદયાત્રા દ્વારા ગાંધીજીના આદર્શોનો ફેલાવો કરાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે દિલ્હીમાં આજે ભાજપની સંસદીય દળની બેઠક મળી. જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, સાંસદ પ્રહલાદ જોશી સહિત બીજા સાંસદો અને નેતાઓ સંસદ પરિસરમાં પહોંચ્યા હતા. આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. આ પહેલા બીજી જુલાઈએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના બન્ને ગૃહોના અંદાજે 380 સાંસદોના કામ માટેનો એજન્ડા નક્કી કર્યો છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">