શાહીનબાગ પ્રદર્શનમાં મધ્યસ્થીઓ ફરી પહોંચ્યા પણ આ બાબતે મામલો ગૂંચવાયો!

શાહીનબાગ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરેલાં મધ્યસ્થીઓ આજેપણ ત્યાં લોકોને મળવા માટે પહોંચ્યા હતા. સાધના રામચંદ્ર અને વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ શાહીનબાગ આવીને કહ્યું કે તમે બોલાવ્યા અને અમે આવ્યા. નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દિલ્હીના શાહીનબાગ ખાતે થઈ રહ્યો છે અને આ પ્રદર્શનના લીધે સુપ્રીમ કોર્ટે સમજાવટ માટે […]

શાહીનબાગ પ્રદર્શનમાં મધ્યસ્થીઓ ફરી પહોંચ્યા પણ આ બાબતે મામલો ગૂંચવાયો!
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 12:13 PM

શાહીનબાગ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરેલાં મધ્યસ્થીઓ આજેપણ ત્યાં લોકોને મળવા માટે પહોંચ્યા હતા. સાધના રામચંદ્ર અને વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ શાહીનબાગ આવીને કહ્યું કે તમે બોલાવ્યા અને અમે આવ્યા. નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દિલ્હીના શાહીનબાગ ખાતે થઈ રહ્યો છે અને આ પ્રદર્શનના લીધે સુપ્રીમ કોર્ટે સમજાવટ માટે સાધના રામચંદ્ર અને સંજય હેગડેની નિયુક્તી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

mediator-arrives-to-interact-with-shaheen-bagh-protesters

આ પણ વાંચો :  નિર્ભયા કેસ: ફાંસી ટાળવા માટે ગુનેગાર વિનયના વકીલનો નવો પેંતરો, ચૂંટણી આયોગમાં દાખલ કરી અરજી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું રહ્યો ઘટનાક્રમ?

  • સાધના રામચંદ્રે કહ્યું કે અમે તમારી સાથે વાત કરવા માટે આવ્યા છીએ કારણ કે તમે સાચા પ્રદર્શનકારીઓ છો. મીડિયા નથી જેના લીધે મીડિયાને બહાર રાખવામાં આવે.
  • સંજય હેગડેએ કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ છે ત્યાં સુધી તમારી સુનાવણી કોઈ નહીં રોકી શકે. એવું ના સમજતા કે તમને કોઈ સાંભળી રહ્યું નથી.
  • શાહીનબાગ ભારતમાં થઈ રહેલાં પ્રદર્શનોમાં મિસાલ બને તેવું પણ સંજય હેગડેએ કહ્યું હતું.
  • સાધના રામચંદ્રને કહ્યું કે એવો કોઈ ઉપાય નીકાળવો પડશે કે રસ્તો પણ ખૂલી જાય અને આંદોલન પણ ચાલુ રહે.
  • આ ઉપરાંત રામચંદ્રને કહ્યું કે સુપ્રીમ કોર્ટે તમારી તરફ હાથ આગળ વધાર્યો છે અને તેના લીધે અમે અહીં આવ્યા છીએ.
  • સંજય હેગડેએ કહ્યું કે મીડિયા બહાર જાય જો કે પ્રદર્શનકારીઓએ કહ્યું કે તેઓ જે વાત કરવી હોય તે મીડિયાની સામે જ કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">