પેટાચૂંટણી પરિણામો પહેલા ભાજપનો જીતનો વિશ્વાસ, વિભાવરીબેન દવેએ 8 બેઠકો પર જીતનો કર્યો દાવો
પેટાચૂંટણીના પરિણામ પહેલા ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મંત્રી વિભાવરી બેન દવેએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતની 8 બેઠક પર ભાજપ તરફી પરિણામો આવશે અને, કોંગ્રેસના પક્ષપલટું ગદ્દારના સ્લોગનને પ્રજા નકારી કાઢશે, સાથે જ તેમણે ઉમેર્યું કે ગઢડા સહિત 8 બેઠક પર ભાજપની જીત થશે અને, ગઢડામાં અત્યાર સુધીની […]
પેટાચૂંટણીના પરિણામ પહેલા ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મંત્રી વિભાવરી બેન દવેએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતની 8 બેઠક પર ભાજપ તરફી પરિણામો આવશે અને, કોંગ્રેસના પક્ષપલટું ગદ્દારના સ્લોગનને પ્રજા નકારી કાઢશે, સાથે જ તેમણે ઉમેર્યું કે ગઢડા સહિત 8 બેઠક પર ભાજપની જીત થશે અને, ગઢડામાં અત્યાર સુધીની સૌથી વધુ લીડ આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો