TV અને ફિલ્મ જગતની અભિનેત્રીએ PM Modiને Twitter પર કર્યો આવો સવાલ

ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગી સોશિયલ મીડિયા પર પોતાના ટ્વીટ્સને લઈને ચર્ચામાં રહે છે. પાયલ ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે, પરંતુ તેમણે વડા પ્રધાન મોદીને એક પ્રશ્ન પૂછ્યો છે ત્યારબાદ તે હેડલાઇન્સમાં આવી છે. તેમણે વડા પ્રધાનને પૂછ્યું છે કે તેઓ શા માટે ટ્વીટર પર તેમને ફોલો કરતા નથી. રોચક […]

TV અને ફિલ્મ જગતની અભિનેત્રીએ PM Modiને Twitter પર કર્યો આવો સવાલ
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 12:18 PM

ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગી સોશિયલ મીડિયા પર પોતાના ટ્વીટ્સને લઈને ચર્ચામાં રહે છે. પાયલ ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે, પરંતુ તેમણે વડા પ્રધાન મોદીને એક પ્રશ્ન પૂછ્યો છે ત્યારબાદ તે હેડલાઇન્સમાં આવી છે. તેમણે વડા પ્રધાનને પૂછ્યું છે કે તેઓ શા માટે ટ્વીટર પર તેમને ફોલો કરતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

પાયલ સતત હિંદુ અને ભાજપ માટે ટ્વીટ્સ કરે છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું કે “માનનીય પ્રધાનમંત્રીજી, હું ક્યારેય તમને મળી નથી, તમારું ટ્વિટર હેન્ડલ પણ મને ફોલો કરતું નથી પરંતુ ઘણા અન્ય સમર્થકોને ફોલો કરે છે. હું હૃદયપૂર્વક તમને ટેકો આપું છું. મને લાગે છે કે તમે દેશના નિષ્પક્ષ નેતા છો. શું મારી સાથે આવું કરવું યોગ્ય છે?”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાના મામલે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક

ખાસ વાત એ છે કે લોકો પાયલ રોહતગીના ટ્વીટ પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. પાયલે બોલીવૂડમાં પ્લાન, રક્ત, હે બેબી, 36 ચાઇના ટાઉન અને ઢોલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે બોલીવૂડથી દૂર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">