અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં 175થી વધુ બેઠકો જીતવા માટે ભાજપનો લક્ષ્યાંક

અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) ચૂંટણીમાં ભાજપે (BJP) 175 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભાજપે ઘડેલી રણનીતિના કારણે, આ વખતે કોંગ્રેસ તેનો ગઢ પણ સાચવી નહી શકે, તેવો દાવો ભાજપના અમદાવાદ શહેરના પ્રભારી આઈ કે જાડેજાએ કર્યો છે.

| Updated on: Jan 28, 2021 | 3:08 PM

આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) ચૂંટણીમાં, 175થી વધુ બેઠક જીતવા માટેનો લક્ષ્યાંક ભાજપે (BJP) નક્કી કર્યો છે. 2015ની ચૂ્ંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 142થી વધુ બેઠકો અંકે કરી હતી. જ્યારે કોંગ્રેસે 48 બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે 2015માં જે બેઠકો પર જીત મેળવી હતી તે પૈકીની કેટલીક બેઠકો પર ભાજપે જીત મેળવવાની રણનીતિ ઘડી છે. તો 2015માં જે વોર્ડમાં ભાજપની પેનલ તૂટી હતી તે ના તુટે તેવા ઉમેદવારો નક્કી કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારી આઈ કે જાડેજાએ, દાવો કર્યો છે કે, પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ તેમાં કાર્યકર્તામા અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક કાર્યકર્તા ચૂંટણી લડવા ઈચ્છે જે દર્શાવે છે કે કાર્યકર્તા ચૂંટણી જંગ જીતવા માટે થનગની રહ્યાં છે. ગત સમયે સંધર્ષનો સમય હતો. પાટીદાર આંદોલનને કારણે ભાજપને થોડીક તકલીફ પડી હતી. આ વખતે કોંગ્રેસને તેનો ગઢ સાચવવાની જ તકલીફ થઈ છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">