મહારાષ્ટ્રમાં ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 5 વર્ષમાં 1 કરોડ નોકરીઓનું વચન, જુઓ VIDEO

ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. સંકલ્પ પત્રમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવવાનાં વાયદાઓ કરવામાં આવ્યા છે, સાથે જ 5 વર્ષમાં 1 કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો છે. ભાજપે તેમના સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન અપાવવાનો વાયદો કર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમની સરકાર કેન્દ્ર સરકાર પાસે […]

મહારાષ્ટ્રમાં ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 5 વર્ષમાં 1 કરોડ નોકરીઓનું વચન, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 17, 2019 | 7:08 AM

ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. સંકલ્પ પત્રમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવવાનાં વાયદાઓ કરવામાં આવ્યા છે, સાથે જ 5 વર્ષમાં 1 કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો છે.

ભાજપે તેમના સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન અપાવવાનો વાયદો કર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમની સરકાર કેન્દ્ર સરકાર પાસે માંગણી કરશે કે વીર સાવરકરને ભારત રત્ન આપવામાં આવે. વીર સાવરકર સિવાય ભાજપના સંકલ્પ પત્રમાં સાવિત્રીબાઈ ફુલે અને જ્યોતિરાવ ફુલેને પણ ભારત રત્ન અપાવવાનો વાયદો કરવામાં આવ્યો છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સંકલ્પ પત્રમાં આ મુખ્ય વાયદાઓ

1. આવનારા 5 વર્ષમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવવામાં આવશે.

2. પશ્ચિમથી વહેતી નદીઓના પાણીને ગોદાવરીના ઘાટથી રોકીને મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના સુકા ભાગમાં પહોંચાડવામાં આવશે.

3. કૃષ્ણ કોયના અને અન્ય નદીઓમાં પૂરને કારણે વહેતા વધારે પાણીને પશ્ચિમ મહારાષ્ટ્રના કાયમી સુકા ભાગમાં લઈ જવામાં આવશે.

4. આવનારા 5 વર્ષમાં ખેતીમાં લાગતી વીજળીને સૌર ઉર્જા પર આધારિત કરીને ખેડૂતોને દિવસમાં 12 કલાકથી વધારે વીજળી પહોંચાડવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

5. આવનારા 5 વર્ષોમાં 1 કરોડ નોકરીઓનું નિર્માણ કરવામાં આવશે. 1 કરોડ પરિવારોને મહિલા બચત સમૂહ સાથે જોડીને રોજગારની વધારાની તકોનું નિર્માણ કરવામાં આવશે.

6. 2022 સુધી પ્રત્યેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. મૂળભૂત સુવિધાઓ માટે કેન્દ્ર સરકારના સહયોગથી 5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

7. ભારત નેટ અને મહારાષ્ટ્ર નેટના માધ્યમથી સંપૂર્ણ મહારાષ્ટ્રને ઈન્ટરનેટથી જોડવામાં આવશે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અને મહાત્મા ફુલે જન આરોગ્ય યોજનાથી કોઈ પણ વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">