Mumbai : BJP MLA એ કહ્યું, ડીનો મોરિયા BMC ના સચિન વાઝે, ઉંડાણપૂર્વક તપાસ કરશો તો ઘણા પેગ્વિન બહાર આવી જશે

BJP MLA Nitish Rane એ ડીનો મોરિયા (Dino Morea) અંગે શિવસેના પર આક્ષેપો કર્યા છે. નીતીશ રાણેએ કહ્યું કે ડીનો મોરિયા લોકોને કહેતા ફરે છે કે તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સાથે સંબંધિત કોઈપણ કામને એક ક્ષણમાં કરી શકે છે.

Mumbai : BJP MLA એ કહ્યું, ડીનો મોરિયા BMC ના સચિન વાઝે, ઉંડાણપૂર્વક તપાસ કરશો તો ઘણા પેગ્વિન બહાર આવી જશે
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 11:45 PM

Mumbai : ડીનો મોરિયાની બોલિવૂડમાં ચાર-પાંચ ફિલ્મો સિવાય કોઈ ખાસ ઓળખ નથી. પરંતુ ડીનો મોરિયા (Dino Morea)  લોકોને કહેતા ફરે છે કે તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સાથે સંકળાયેલું કોઈપણ કામએક ક્ષણમાં કરી શકે છે. આ આરોપ ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે(Nitish Rane) એ લગાવ્યો છે.

અભિનેતા ડીનો મોરિયા (Dino Morea) પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ નિતેશ રાણે ખૂબ આક્રમક બન્યા છે.તેમણે કહ્યું કે જો ઊંડાણડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા ‘પેન્ગ્વિન’ બહાર આવે છે. નીતેશ રાણેએ દાવો કર્યો છે કે ડીનો મોરિયા BMC ના સચિન વાજે છે. ડીનો મોરિયા વિરૂદ્ધ તેમની પાસે ઘણા બધા પુરાવા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

નિતેશ રાણેએ શનિવારે ટ્વીટ કરીને આ અંગે પોતાનો મત રજૂ કર્યો હતો. તેમનો ઈશારો શિવસેના તરફ હતો.તેમણે લખ્યું છે કે બોલીવુડમાં ચાર-પાંચ ફિલ્મો કરી ચુકેલા ડીનો મોરિયા (Dino Morea) ની કોઈ ખાસ ઓળખ નથી. પરંતુ ડીનો મોરિયા બાકીના લોકોને કહેતા રહે છે કે, તે એક ક્ષણમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોઈપણ કામ કરાવી શકે છે. ડીનો મોરિયાની મિત્રતા કોની સાથે છે? નીતીશ રાણે શીવેસેનાના યુવા નેતા અને મંત્રી તરફ ઈશારો કરી રહ્યા હતા.

સાંડેસરા કેસમાં ડીનોની સંપત્તિ જપ્ત સાંડેસરા ગ્રુપ (Sandesara Group) મની લોન્ડરિંગ કેસમાં ED એ સંજય ખાનની 3 કરોડની સંપત્તિ, ડીનો મોરિયાની 1.4 કરોડની સંપત્તિ, અકીલ બચુલીની 1.98 કરોડની અને અહેમદ પટેલના જમાઈ અહેમદ સિદ્દીકીની 2.41 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

EDની તપાસમાં આ હકીકત સામે આવી છે કે સાંડેસરા બ્રધર્સ (Sandesra Brothers) એ આ ચાર લોકોને વિવિધ સંપત્તિઓ ટ્રાન્સફર કરી હતી જેમાં સંજય ખાનને 3 કરોડ, ડીનો મોરિયાને 1.4 કરોડ, અકીલ બચુલીને 12.54 કરોડ અને અહેમદ સિદ્દીકીને 3.51 કરોડની સંપત્તિ આપ્યાનો ખુલાસો થયો છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">