Delhi: ગુજરાતથી રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ પદે દિનેશ અનાવાડિયાએ સંસ્કૃત ભાષામાં લીધા શપથ

રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ પદે દિનેશ અનાવાડિયાએ શપથ લીધા હતા. તેમણે સંસ્કૃત ભાષામાં શપથ લીધા. દિનેશ અનાવાડિયા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ પદે નિયુક્ત થયા છે.

| Updated on: Mar 08, 2021 | 11:37 AM

રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ પદે દિનેશ અનાવાડિયાએ શપથ લીધા હતા. તેમણે સંસ્કૃત ભાષામાં શપથ લીધા. દિનેશ અનાવાડિયા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ પદે નિયુક્ત થયા છે. કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર ઉભો ન રહેતા ભાજપના દિનેશ અનાવાડિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">