બિહારમાં NDAની જીત પર દિલ્હીમાં ઉત્સાહનો માહોલ, વડાપ્રધાને મતદારોનો માન્યો આભાર

બિહારમાં એનડીએની જીતને પગલે દિલ્લીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત પર વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી. આ સાથે વડાપ્રધાને બિહારની જનતા અને દેશવાસીઓનો આભાર માન્યો હતો. વડાપ્રધાને પોતાના સંબોધનમાં અગાઉ બિહારમાં ચૂંટણી દરમિયાન કેવો માહોલ રહેતો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો. અને, ઉમેર્યું કે ભાજપના શાસનમાં ચૂંટણી પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ માહોલમાં થઇ […]

બિહારમાં NDAની જીત પર દિલ્હીમાં ઉત્સાહનો માહોલ, વડાપ્રધાને મતદારોનો માન્યો આભાર
Follow Us:
| Updated on: Nov 11, 2020 | 8:46 PM

બિહારમાં એનડીએની જીતને પગલે દિલ્લીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત પર વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી. આ સાથે વડાપ્રધાને બિહારની જનતા અને દેશવાસીઓનો આભાર માન્યો હતો. વડાપ્રધાને પોતાના સંબોધનમાં અગાઉ બિહારમાં ચૂંટણી દરમિયાન કેવો માહોલ રહેતો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો. અને, ઉમેર્યું કે ભાજપના શાસનમાં ચૂંટણી પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહી છે. તેમણે કોરોનાકાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી આસાન ન હોવાનું જણાવ્યું અને આ મામલે ચૂંટણીપંચની કામગીરીના પણ મોદીએ વખાણ કર્યા હતા. વધુમાં મોદી પોતાના સંબોધનમાં શું બોલ્યા સાંભળો આ વીડિયોમાં.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">