અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળ પ્રવાસ દરમિયાન સૌરવ ગાંગુલીને મળશે, ગાંગુલી રાજનીતિમાં જોડાશે ?

અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળની મુલાકાત દરમિયાન બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત લે તેવી સંભાવના છે.

અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળ પ્રવાસ દરમિયાન સૌરવ ગાંગુલીને મળશે, ગાંગુલી રાજનીતિમાં જોડાશે ?
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 24, 2021 | 10:13 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળની મુલાકાત દરમિયાન બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત લે તેવી સંભાવના છે. રાજકીય કોરિડોરમાં સૌરવના પ્રવેશ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા હળવા હાર્ટ એટેક આવ્યા બાદ સૌરવને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેને એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૌરવ ઘરે આરામ કરી રહ્યાં હતાં. હવે પછીના કેટલાક દિવસોમાં તે બીજી વખત એન્જીયોપ્લાસ્ટી કરાવશે.

જ્યારે સૌરવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમની પત્ની ડોના ગાંગુલીને દાદાની સ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો અને હવે તેની આગામી બંગાળની મુલાકાત દરમિયાન બેહલામાં સૌરવના ઘરે મુલાકાત લેવાની ચર્ચા છે. રાજકીય દ્રષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પાછળ એક કારણ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બંગાળ બીજેપી ઘણા સમયથી સૌરવને પાર્ટીમાં સામેલ કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહી હતી. સૌરવને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ આ પ્રયાસ બંધ કરાયો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાનની સૌરવના ઘરે મુલાકાતના સમાચારોથી આ પ્રયાસને ફરીથી શરૂ કરવાની અટકળો શરૂ થઈ છે. બંગાળ ભાજપ સૌરવને સીધા મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી સામે મુકવા માંગે છે, જોકે સૌરવ ઘણી વાર કહી ચૂક્યો છે કે રાજકારણમાં પગ મૂકવાની તેમની કોઈ યોજના નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને સાથે સૌરવના ઘણા સારા સંબંધો છે. અમિત શાહનો પુત્ર જય શાહ બીસીસીઆઈનો સેક્રેટરી છે અને તે પણ ગાંગુલીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન સૌરવને જોવા માટે કોલકાતા આવ્યો હતો. માનવામાં આવે છે કે ગૃહમંત્રી અમિત શાહ ભાજપમાં માતુઆ સમુદાયના મતદારોને સંબોધન કરવા જશે અને તેઓને સંબોધન પણ કરશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">