અયોધ્યા મામલે ચૂકાદો આવ્યા પછી પણ આ 2 વિકલ્પ છે ખુલ્લા, જાણો વિગત
અયોધ્યાની વિવાદીત જમીન પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવી ગયો છે ફેંસલો આવી ગયા પછી પણ કોઈ રસ્તો ખુલો છે કે નહીં એ બાબતે અમે તમને જણાવીશું. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક […]
અયોધ્યાની વિવાદીત જમીન પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવી ગયો છે ફેંસલો આવી ગયા પછી પણ કોઈ રસ્તો ખુલો છે કે નહીં એ બાબતે અમે તમને જણાવીશું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના આ 5 જજ આપશે ચુકાદો, જાણો તેમના વિશે ખાસ માહિતી
રિવ્યૂ પીટીશન
જ્યારે સુપ્રીમકોર્ટ કોઈપણ કેસ બાબતે ફેંસલો આપે ત્યારે એક રસ્તો તો ખુલો જ હોય છે. કોઈપણ કેસમાં રિવ્યુ પીટીશન એટલે પૂનર્વિચાર અરજી દાખલ કરી શકાય છે. જેમાં સુપ્રીમકોર્ટેને ફરીથી આ કેસ પર પૂનર્વિચારણા કરવામાં માટેની અરજીથી કહેવામાં આવે છે. આમ જે ચુકાદો આવે તેના પોઈન્ટસને ટાંકીને પૂનર્વિચાર અરજી દાખલ કરી શકાય છે.
ક્યૂરેટિવ પીટીશન
રિવ્યુ પીટીશન બાદ ક્યૂરેટિવ પીટીશન પણ દાખલ કરી શકાય છે. જેમાં વકીલો દ્વારા કોઈપણ દલીલ કરવામાં આવતી નથી. માત્ર ન્યાયિક મુદ્દાઓ પર જ વિચાર કરવામાં આવે છે. આમ રિવ્યૂ પીટીશન અને ક્યૂરેટિવ પીટીશન પણ દાખલ કરી શકાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]