અરવિંદ કેજરીવાલના રોડ શોથી, પંચાયત-પાલિકાની ચૂંટણીમા થઈ શકે છે મતોનુ ધ્રુવિકરણ

દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ,, આજે સુરતમાં રોડ શો ( road show ) યોજવાની સાથે, પાટીદાર અને સામાજીક આગેવાનો સાથે બેઠક યોજશે. આ બેઠકમાં ગુજરાતના આગામી સમયના રાજકારણની ગતિવિધી અને રણનીતિ ઉપર ચર્ચા થવાની સંભાવના છે.

અરવિંદ કેજરીવાલના રોડ શોથી, પંચાયત-પાલિકાની ચૂંટણીમા થઈ શકે છે મતોનુ ધ્રુવિકરણ
અરવિંદ કેજરીવાલ, મુખ્યપ્રધાન, દિલ્લી
Follow Us:
| Updated on: Feb 26, 2021 | 8:48 AM

ભાજપનો વિક્લ્પ શોધતા મતદારો માટે, આગામી ચૂંટણીમાં AAP સ્વીકાર્ય બની શકે

છ મહાનગરપાલિકા પૈકી સુરત (SURAT) મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કરેલા ઉત્સાહજનક દેખાવને લઈને મતદારોનો આભાર માનવા દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal ) આજે સુરતમાં રોડ શો કરશે. સુરતમાં રોડ શો ( road show ) કરવાથી, આગામી રવિવાર 28 ફેબ્રુઆરીએ યોજાનાર જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતોનુ ઘ્રુવિકરણ થઈ શકે તેમ કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સારી રીતે જાણે છે કે, કેટલાક પાટીદાર આગેવાન ઉપરાંત અન્ય સામાજીક આગેવાનો ભાજપની નારાજ છે. આવા સામાજીક અને પાટીદાર આગેવાનો સૌરાષ્ટ્રમાં પણ વર્ચસ્વ ધરાવી રહ્યાં છે. લોકોમાં વર્ચસ્વ ધરાવનારા પાટીદાર અને સામાજીક આગેવાનો સાથે અરવિંદ કેજરીવાલ સુરતમાં બેઠક યોજશે અને તેમની માંગણીઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરશે. એવુ મનાઈ રહ્યું છે કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બને તો ભાજપને રાજકીય નુકસાન થઈ શકે છે. મતદારોનો એક વર્ગ એવો છે કે જેઓ ભાજપના વિક્લ્પે કોંગ્રેસને મત આપવા માંગતા નથી. પણ જો આપ સારી કામગીરી કરીને ઉભરી આવે તો આ વર્ગ ચોક્કસ આમ આદમી પાર્ટીને સ્વીકારીને આગામી ચૂંટણીમાં તેના તરફે મતદાન કરે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">