ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખૂલીને સામે આવ્યા Arvind Kejriwal, રવિવારે ખેડૂત નેતાઓને આપશે લંચ

આમ આદમી પાર્ટીની સરકારના વડા અને સીએમ Arvind Kejriwal એ  એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે બપોરના સમયે ખેડૂત નેતાઓ સાથે ચર્ચા કરશે. આ ચર્ચા ત્રણેય કૃષિ બીલોને લગતી ખામીઓ પર રહેશે.

ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખૂલીને સામે આવ્યા Arvind Kejriwal, રવિવારે ખેડૂત નેતાઓને આપશે લંચ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 20, 2021 | 4:20 PM

દિલ્હી નજીક સિંઘુ સરહદ પર પંજાબ અને હરિયાણાના ખેડુતો દ્વારા ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા પાછો ખેંચવાની માંગ, વિરોધ પ્રદર્શન શનિવારે માં દિવસે પ્રવેશ્યું છે. આ સાથે ગાઝીપુર, શાહજહાંપુર અને સિંઘુ સરહદ પર ખેડુતો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પર દબાણ લાવી રહ્યા છે કે ત્રણ કેન્દ્રિય કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે.

આ દરમ્યાન દિલ્હીમાં  આમ આદમી પાર્ટીની સરકારના વડા અને સીએમ Arvind Kejriwal એ  એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે બપોરના સમયે ખેડૂત નેતાઓ સાથે ચર્ચા કરશે. આ ચર્ચા ત્રણેય કૃષિ બીલોને લગતી ખામીઓ પર રહેશે. દિલ્હી વિધાનસભામાં ખેડૂત સંગઠનોના મોટા નેતાઓ બપોરનું ભોજન આપશે તેવી માહિતી બહાર આવી રહી છે. તમામ મોટા ખેડૂત નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ તેમાં ભાગ લેશે. Arvind Kejriwal પણ ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પંજાબ મ્યુનિસિપલ ચૂંટણીઓના પરિણામોમાં બે મહિનાથી ચાલી રહેલા ત્રણ કૃષિ બીલો સામે ખેડૂત આંદોલનની સંપૂર્ણ અસર જોવા મળી છે. પંજાબના ખેડુતોના સમર્થનમાં રહેલી કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જબરદસ્ત સફળતા મળી છે. આની સાથે જ આમ આદમી પાર્ટીને પણ ખેડૂતોને ટેકો આપવાનો લાભ મળ્યો છે. આમ આદમી પાર્ટી કૃષિ કાયદાની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આંદોલનકારી ખેડૂતોને અનેક પ્રકારની સહાય પૂરી પાડી હતી. વાઇફાઇની સુવિધા પણ ખેડૂતોને આપવામાં આવી છે. આમ છતાં પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને સફળતા આપી નથી. જેમાં પંજાબમાં આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને રહી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">