Modi Cabinet Expansion : કેન્દ્રમાં હશે નવુ સહકાર મંત્રાલય, ગુજરાતના સાંસદને મળી શકે છે તેનુ મંત્રીપદ

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સહકાર મોડેલના હંમેશા વખાણ કર્યા છે.જેના પગલે આજે વિસ્તરણ થનારા મોદી મંત્રીમંડળમાં સહકારી ક્ષેત્રના ગુજરાતી  નેતાને મંત્રીપદ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા  છે.

Modi Cabinet Expansion : કેન્દ્રમાં હશે નવુ સહકાર મંત્રાલય, ગુજરાતના સાંસદને મળી શકે છે તેનુ મંત્રીપદ
PM Modi Cabinet Expansion
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 4:58 PM

કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવા જઇ રહ્યું છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે સરકારે નવા સહકાર(Co Operative)  મંત્રાલયની જાહેરાત કરી છે. જેના પગલે એ શક્યતા પ્રબળ બની છે આ મંત્રાલયમાં ગુજરાતી નેતાને સ્થાન આપવામાં આવશે. જેમાં પીએમ મોદી(PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સહકાર મોડેલના હંમેશા વખાણ કર્યા છે. તેમજ આ ક્ષેત્રના વિકાસ માટે પણ પ્રયાસો ર્ક્યા છે. જેના પગલે આજે વિસ્તરણ થનારા મોદી મંત્રીમંડળમાં સહકારી ક્ષેત્રના ગુજરાતી  નેતાને મંત્રીપદ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા  છે.

ગુજરાતમાંથી મંત્રી પદ આપી શકે છે.

આ ઉપરાંત હાલમાં પીએમ મોદીના મંત્રીમંડળમાં બે ગુજરાતી નેતા મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા છે. જેમાં હાલ પરષોત્તમ રૂપાલાને કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તેથી શક્ય છે કે સરકારે જાહેર કરેલા નવા સહકાર મંત્રાલયની જવાબદારી પરષોત્તમ રૂપાલાને કૃષિ મંત્રાલયમાંથી મુકત કરીને સોંપવામાં આવી શકે છે અથવા તો કોઇ બીજા સહકારી આગેવાન નેતાને ગુજરાતમાંથી મંત્રી પદ આપી શકે છે. જેમાં જોવા જઇએ ઘનશ્યામ અમીન, નરહરી અમીન, અજય હરિભાઈ પટેલ, શંકર ચૌધરી અથવા દિલીપ સંઘાણીને પણ નવા ચહેરા તરીકે સ્થાન આપી શકે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ બધા નેતાઓ સાંસદ નરહરિ અમીનના નામની શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે. કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નરહરિ અમીનની રાજ્યના સહકારી ક્ષેત્ર પર વર્ષો સુધી સારી પકડ રહી છે. તેમજ નરહરિ અમીનની પાટીદાર વોટબેન્ક પર સારી એવી પકડ છે. જેના લીધે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પણ તેમને કેન્દ્રીય મંત્રી બનાવ્યા બાદ સારો એવો ફાયદો ભાજપને થઈ શકે તેમ છે.

કેન્દ્ર સરકાર દ્વારા સહકાર મંત્રાલય ગઠન કરવાના નિર્ણયને ગુજરાતના અનેક સહકારી આગેવાનોએ બિરદાવ્યો હતો. તેમજ સહકારી આગેવાનોએ પીએમ મોદીજીને અભિનંદન પાઠવ્યા છે. તેમજ કહ્યું છે કે આ પગલું સહકારી ક્ષેત્રને વધુ મજબુત બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણસાબિત થશે

આ પણ વાંચો :  Corona Vaccination : હવે વેક્સિનના સ્લૉટ બુકિંગ કરવાનું ટેન્શન દૂર થશે, કોવિન સાથે જોડાઈ આ અનેક એપ

આ પણ વાંચો : World Chocolate Day 2021: શું ડાર્ક ચોકલેટ ખરેખર COVID-19 ના સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે?

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">