આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીની સરકાર આવતાની સાથે ચંદ્રબાબુ નાયડૂનું સરકારી નિવાસ તોડી પડાયું

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂનું સરકારી નિવાસસ્થાન તોડવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રજા વેદિકા નામનું આવસ સ્થાનને બુલ્ડોઝરની મદદથી તોડી રહ્યા છે. ત્યારે વિદેશ યાત્રાથી પરત આવીને ચંદ્રબાબુ નાયડૂ પ્રજા વેદિકા પર પહોંચી ગયાછે. સાથે ટીડીપીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર છે. ચંદ્રબાબુ અને તેના સમર્થકોના વિરોધ વચ્ચે જેસીબી, […]

આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીની સરકાર આવતાની સાથે ચંદ્રબાબુ નાયડૂનું સરકારી નિવાસ તોડી પડાયું
chandra babu home
Follow Us:
| Updated on: Jun 26, 2019 | 2:59 AM

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂનું સરકારી નિવાસસ્થાન તોડવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રજા વેદિકા નામનું આવસ સ્થાનને બુલ્ડોઝરની મદદથી તોડી રહ્યા છે. ત્યારે વિદેશ યાત્રાથી પરત આવીને ચંદ્રબાબુ નાયડૂ પ્રજા વેદિકા પર પહોંચી ગયાછે. સાથે ટીડીપીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર છે. ચંદ્રબાબુ અને તેના સમર્થકોના વિરોધ વચ્ચે જેસીબી, 6 ટ્રક અને 30 મજૂરોએ બિલ્ડિંગને તોડવાનું કામ શરૂ કરી દીધુ છે.

આ પણ વાંચોઃ સુરત અગ્નિકાંડ બાદ સરકાર ફાયર પોલિસીમાં ફેરફાર કરવા માટે વિધાનસભામાં વિધેયક રજૂ કરશે

જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024

મહત્વનું છે કે, મુખ્યપ્રધાન જગન રેડ્ડીના આદેશથી જ આ મકાન તોડવામાં આવી રહ્યું છે. જેને લઈને તંત્રએ મંગળવાર રાત્રીથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો 26 તારીખ સુધીમાં મકાનને જમીનદોસ્ત કરી દેવાશે. ચંદ્રબાબુ નાયડૂએ પ્રજા વેદિકા નામના ઘરને વિપક્ષ નેતાનું સરકારી આવાસ જાહેર કરવાની માગણી કરી હતી. પરંતુ જગન રેડ્ડીએ આ માગણીને નકારી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

5 કરોડની કિંમતનું આ ઘર ચંદ્રબાબુ નાયડૂ પોતાની સરકાર સમયે ઉપયોગ કરતા હતા. સાથે પોતાની પાર્ટીની મહત્વની બેઠક પણ આ સ્થાન પર યોજાતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">