‘મોદીજી, કુંભ દરમિયાન દાનનું બહુ મહત્વ હોય છે, આ કિલ્લો દાનમાં આપી દો, બહુ પુણ્ય મળશે’, કોણે અને કેમ કરી આવી અરજ ?

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને એસપી પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પાસે 436 વર્ષ જૂનો કિલ્લો દાનમાં માંગ્યું છે. આ પણ વાંચો : ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનને પેંશન આપો અને બચે તો રાવણને પણ મળવું જોઇએ પેંશન : જાણો કોણે અને કેમ કરી આવી વિચિત્ર DEMAND ? Web Stories View more Nita Ambani Tea Cup: […]

‘મોદીજી, કુંભ દરમિયાન દાનનું બહુ મહત્વ હોય છે, આ કિલ્લો દાનમાં આપી દો, બહુ પુણ્ય મળશે’, કોણે અને કેમ કરી આવી અરજ ?
Follow Us:
| Updated on: Jan 21, 2019 | 2:54 PM

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને એસપી પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પાસે 436 વર્ષ જૂનો કિલ્લો દાનમાં માંગ્યું છે.

આ પણ વાંચો : ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનને પેંશન આપો અને બચે તો રાવણને પણ મળવું જોઇએ પેંશન : જાણો કોણે અને કેમ કરી આવી વિચિત્ર DEMAND ?

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અખિલેશ યાદવે લખનઉમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મોદી સરકારને આ વિનમ્ર અરજ કરી. હાલમાં પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. તેનો હવાલો આપતાં અખિલેશે કહ્યું કે કુંભ દરમિયાન દાન કરવાથી મોદી સરકારને બહુ પુણ્ય મળશે.

આ પણ વાંચો : પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પોતે કર્યો ખુલાસો કે પત્રકારોને તેમણે આપી છે લાંચ, ઍવૉર્ડ્સની આડમાં આપવામાં આવી લાંચ અને સત્તા મળશે તો ફરી આપશે લાંચ : આપ પણ સાંભળો, જુઓ VIDEO

તમે પણ સાંભળો કે અખિલેશ યાદવે શું કહ્યું ? નીચે આપેલા વીડિયોમાં 08.10 – 08.57 મિનિટ દરમિયાન અખિલેશ યાદવ દાનમાં કિલ્લો માંગી રહ્યા છે.

અખિલેશ યાદવ જે કિલ્લાની વાત કરી રહ્યા છે, તે છે અલ્હાબાદ કિલ્લો. ભલે અલ્હાબાદનું નામ હવે પ્રયાગરાજ થઈ ગયું છે, પરંતુ ત્યાં આજે પણ અલ્હાબાદ કિલ્લો છે.

અલ્હાબાદ કિલ્લો 436 વર્ષ જૂનો છે. અખિલેશ યાદવે કેમ આ કિલ્લાની માંગણી કરવી પડી, કારણ કે આ કિલ્લાનો કેટલોક જ ભાગ ટૂરિસ્ટો જોઈ શકે છે. બાકીના ભાગનો ઉપયોગ ભારતીય સેના કરે છે. આ કિલ્લામાં ત્રણ મોટી ગૅલેરી છે કે જેના પર ઊંચી મીનારો છે. સહેલાણીઓને માત્ર અશોક સ્તંભ, સરસ્વતી કૂપ અને જોધાબાઈ મહેલ જોવાની જ મંજૂરી છે. આ કિલ્લો મોઘલ સમ્રાટ અકબરે 1853માં બંધાવ્યો હતો.

અખિલેશ યાદવ ઇચ્છે છે કે આ કિલ્લો યૂપી સરકારને મળી જાય, તો ટૂરિસ્ટ અલ્હાબાદના કિલ્લાને સંપૂર્ણપણે જોઈ શકે.

[yop_poll id=726]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">