કોંગ્રેસ પક્ષના ચાણક્ય અહેમદ પટેલની અલવિદા, ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા સિદ્ધાર્થ પટેલની શ્રદ્ધાંજલિ
કૉંગ્રેસ પાર્ટીના ચાણક્ય ગણાતા અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલનું નિધન થયું છે. ગુજરાતના અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામે જન્મેલા અહેમદ પટેલે અનેક રાજકીય ઉતાર-ચઢાવ જોયા. પરંતુ હવે જ્યારે તેઓ નથી રહ્યા ત્યારે કૉંગ્રેસમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ […]
કૉંગ્રેસ પાર્ટીના ચાણક્ય ગણાતા અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલનું નિધન થયું છે. ગુજરાતના અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામે જન્મેલા અહેમદ પટેલે અનેક રાજકીય ઉતાર-ચઢાવ જોયા. પરંતુ હવે જ્યારે તેઓ નથી રહ્યા ત્યારે કૉંગ્રેસમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો