વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ક્યાં કાયદાઓ થશે લાગુ અને ક્યાં કાયદાઓનો આવશે અંત!

કાશ્મીરને લઈને વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં મોટી વાત કરી છે. કાશ્મીરમાં વિવિધ કાયદાઓનો પણ મોદી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ લોકોને સંબોધન કરીને વિશ્વાસ અપાવ્યો કે ફરીથી મુખ્યમંત્રી, પોતાના જ નેતાઓ જમ્મુ કાશ્મીરના લોકો ચૂંટી શકશે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી […]

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ક્યાં કાયદાઓ થશે લાગુ અને ક્યાં કાયદાઓનો આવશે અંત!
Follow Us:
| Updated on: Aug 08, 2019 | 6:07 PM

કાશ્મીરને લઈને વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં મોટી વાત કરી છે. કાશ્મીરમાં વિવિધ કાયદાઓનો પણ મોદી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ લોકોને સંબોધન કરીને વિશ્વાસ અપાવ્યો કે ફરીથી મુખ્યમંત્રી, પોતાના જ નેતાઓ જમ્મુ કાશ્મીરના લોકો ચૂંટી શકશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ક્યાં ક્યાં કાયદાઓની વાત કરી વડાપ્રધાન મોદીએ? 

દેશમાં અન્ય જગ્યાએ દલિતો પર અત્યાચાર રોકવા માટે સખ્ત કાનૂન લાગુ કરવામાં આવ્યા છે પણ જમ્મુ કાશ્મીરમાં આવા કાનૂન લાગુ જ નથી થઈ શક્યા. દેશના અન્ય રાજ્યોમાં સફાઈ કર્મચારી એક્ટ લાગુ છે પણ જમ્મુ કાશ્મીરમાં સફાઈ કર્મચારીઓ આ એક્ટથી વંચિત હતા. દેશમાં કોઈપણ સરકાર હોય તે દેશહિતમાં જ કાનૂન બનાવીને કામ કરતી હોય છે.

આ પણ વાંચો:  વિરાટ કોહલીનો એક એવો VIDEO જેમાં જોઈ શકાશે છે કે કેવી રીતે 3 વર્ષમાં વધી વિરાટની તાકાત!

માઈનોરિટી એક્ટ અંગે પણ વડાપ્રધાને મોદીએ વાત કરી હતી કે ભારતમાં તો તે લાગુ થઈ ગયો છે પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ શક્યો નથી.  હવે કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જાથી માઈનોરીટી એક્ટ પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ જશે.  વડાપ્રધાન મોદીએ વેતનને લઈને કાયદાની પણ વાત કરી હતી  અને પોતાના સંદેશમાં કહ્યું હતું જે કાયદો ભારતમાં લાગુ છે અને ઓછામાં ઓછું વેતન જે આપવું જોઈએ તેનો લોકોને અધિકાર આપે છે તેને પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ કરી દેવાશે.

બાળવિવાહના કાયદા પણ કાશ્મીરના વિશેષ દરજ્જાને લઈને જમ્મુ કાશ્મીરમાં લાગુ કરી શકાયો નથી. ગૃહમંત્રી અમિત શાહે પણ આ મુદ્દાને સંસદમાં ઉઠાવ્યો હતો. બાળવિવાહનો કાયદો હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની જવાથી જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ જશે.  આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે બાળકોનો શું વાંક?  શિક્ષણના જે કાયદો ભારતમાં લાગુ હતો તે જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ મોદીએ એવા તમામ દેશહિતના કાયદાઓ વિશે વાત કરીને કહ્યું કે જે ભારતમાં તો લાગુ થઈ ગયા હતા પણ જમ્મુ કાશ્મીરમાં વિશેષ દરજ્જો આપતી કલમ 370ના લીધે લાગુ કરી શકાયા નહોતા અને તેના લીધે ત્યાંના લોકોને સહન કરવું પડતું હતું. વડાપ્રધાન મોદીએ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના યુવાનોને અપીલ કરી છે કે તેઓ આગળ આવે અને પોતાના ક્ષેત્રની કમાન પોતે જ સંભાળે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">