કેરલમાં ચુંટણી પૂર્વે સંકટમાં કોંગ્રેસ, રાહુલ ગાંધીના વાયનાડથી 4 નેતાઓએ આપ્યું રાજીનામું

કેરલમાં વિધાનસભાની ચૂંટણી પહેલા Congress માટે મુશ્કેલી ઉભી થઈ છે. જેમાં કોંગ્રસ નેતા રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર વાયનાડમાંથી કોંગ્રેસના ચાર અગ્રણી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

કેરલમાં ચુંટણી પૂર્વે સંકટમાં કોંગ્રેસ, રાહુલ ગાંધીના વાયનાડથી 4 નેતાઓએ આપ્યું રાજીનામું
Congress
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 04, 2021 | 5:34 PM

કેરલમાં વિધાનસભાની ચૂંટણી પહેલા Congress માટે મુશ્કેલી ઉભી થઈ છે. જેમાં કોંગ્રસ નેતા રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર વાયનાડમાંથી કોંગ્રેસના ચાર અગ્રણી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

એક અહેવાલ મુજબ કેરળ પ્રદેશ Congress સમિતિના ભૂતપૂર્વ સભ્ય કે.કે. વિશ્વનાથન, કેપીસીસીના સેક્રેટરી એમ.એસ. વિશ્વનાથન, ડી.સી.સી.ના મહામંત્રી પી.કે. અનિલ કુમાર અને મહિલા Congress નેતા સુજયા વેણુગોપાલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. માનવામાં આવે છે કે પાર્ટીમાં અસંતોષ હોવાને કારણે આ નેતાઓએ એક અઠવાડિયામાં રાજીનામું આપી દીધું છે.

વિશ્વનાથને કહ્યું કે, જિલ્લામાં કોંગ્રેસના નેતૃત્વની નિષ્ફળતા અને કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વની ઉપેક્ષાના કારણે તેઓ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેપીસીસીના નેતૃત્વ દ્વારા ઉપેક્ષા અને જિલ્લા કોંગ્રેસ સમિતિની નિષ્ફળતાને કારણે હું કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યો છું.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

કે.કે. વિશ્વનાથને આરોપ લગાવ્યો હતો કે, પાર્ટી વાયનાડમાં ત્રણ સભ્યોની ટીમ ચલાવે છે. જ્યારે પી.કે. અનિલ કુમારે સાંસદ એમ.વી. શ્રેયસકુમારની હાજરીમાં ઔપચારિક રીતે લોક તાંત્રિક જનતા દળ (એલજેડી) માં જોડાયા હતા. આ સંકટને દૂર કરવા માટે કોંગ્રેસે કે.સુધાકરણ સહિત વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપી છે. સુધાકરણ વાયનાડની ડીસીસી ઓફિસ પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં 6 એપ્રિલે મતદાન થશે અને 2 મેના રોજ પરિણામ જાહેર થશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">