‘સુપ્રીમ કોર્ટ રામ મંદિરનો મુદ્દો અમને સોંપી દે, 24 કલાકમાં ઉકેલ લાવી દઇશું, 25મી કલાક નહીં થવા દઇએ’ : કયા નેતાએ પારો ગુમાવ્યો અને આપ્યું આ નિવેદન ?

ઉતર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે રામ મંદિરના મુદ્દે લોકોની ધીરજ ખુટી રહી છે. સુપ્રીમ કોર્ટ ઝડપથી આ મુદ્દા પર ચુકાદો ના લાવી શકે તો આ મુદ્દો અમારા હાથમાં સોંપી દે. રામમંદિર મુદ્દાનો 24 કલાકમાં ઉકેલ લેવામાં આવશે. અમે 25મી કલાક પણ નહીં થવા દઈએ. આ પણ વાંચો : ગુજરાતમાં સુસવાટા મારતા બર્ફીલા પવન અને હાડ થીજવતી […]

‘સુપ્રીમ કોર્ટ રામ મંદિરનો મુદ્દો અમને સોંપી દે, 24 કલાકમાં ઉકેલ લાવી દઇશું, 25મી કલાક નહીં થવા દઇએ’ : કયા નેતાએ પારો ગુમાવ્યો અને આપ્યું આ નિવેદન ?
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 27, 2019 | 5:51 AM

ઉતર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે રામ મંદિરના મુદ્દે લોકોની ધીરજ ખુટી રહી છે. સુપ્રીમ કોર્ટ ઝડપથી આ મુદ્દા પર ચુકાદો ના લાવી શકે તો આ મુદ્દો અમારા હાથમાં સોંપી દે. રામમંદિર મુદ્દાનો 24 કલાકમાં ઉકેલ લેવામાં આવશે. અમે 25મી કલાક પણ નહીં થવા દઈએ.

આ પણ વાંચો : ગુજરાતમાં સુસવાટા મારતા બર્ફીલા પવન અને હાડ થીજવતી ઠંડીનો સપાટો, હજી બે દિવસ રહેશે આકરા : જુઓ તમારા શહેરમાં કેટલો ગગડ્યો પારો : VIDEO

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર 2010માં અલ્હાબાદ હાઈર્કોટની બેંચે રામજન્મ ભુમિના ભાગલા પર ફેંસલો ના આપ્યો પણ કહ્યું કે બાબરી મસ્જિદના માળખાને એક હિન્દુ મંદિરને તોડીને બનાવવામાં આવ્યું હતું. હાઈર્કોટના આદેશથી ભારતીય પુરાતત્વ વિભાગે વિવાદિત જગ્યા પર ખોદીને તેમના રીર્પોટમાં પ્રાચીન રામ મંદિરના અવશેષ મળ્યાની સાબિતી કરી હતી.

આ પણ વાંચો : આ બૉલીવુડ ફિલ્મમાં પણ જોવા મળશે વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની, આ એક્ટરે વાઘા બૉર્ડર પર કર્યું LIVE શૂટિંગ : જુઓ VIDEO

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે સુપ્રીમ ર્કોટને અમે અપીલ કરીએ છે કે તે જલ્દી જ અમને ન્યાય અપાવે. અદાલતના નિર્ણયથી કરોડો લોકોને સંતોષ મળે અને આ જગ્યા લોકોનું આસ્થાનું પ્રતિક બને.

આ પણ વાંચો : ગુજરાતમાં ગોઝારો અકસ્માત, રાજકોટ-ભાવનગર હાઈવે બન્યો રક્તરંજિત, 4 સગા ભાઇઓ સહિત 5ના મોત : VIDEO

ક્રોંગ્રેસ ઈચ્છે છે કે આ વિવાદનું નિરાકરણ ના આવે જો આ વિવાદનું નિરાકરણ આવશે તો ત્રિપલ તલાક પર રોક લાગી જશે અને તુષ્ટીકરણનું રાજકારણ હંમેશા માટે ખત્મ થઈ જશે.મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે આગામી લોકસભા ચુંટણીમાં ભાજપને 2014થી પણ વઘારે સીટો મળશે.

[yop_poll id=838]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">