કોંગ્રેસી નેતા તુષાર ચૌધરીનો દાવો, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બંને બેઠકો પર મેળવશે વિજય
રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપની તોડજોડની રાજનીતિથી પ્રભાવિત થઇને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને અલગ અલગ ઝોનમાં વહેંચી દીધા હતા. જોકે હવે ચૂંટણીની તારીખ નજીક આવતા કોંગ્રેસે તમામ ધારાસભ્યોને એક જગ્યા પર એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના પારડીખાતે રાખવામાં આવેલા દક્ષિણ ગુજરાતના 10 ધારાસભ્યોને અમદાવાદ રવાના કરાયા હતા. ભાજપના હોર્સ ટ્રેડિંગથી કોંગ્રેસના ધારાસભ્યોને બચાવવાની […]
રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપની તોડજોડની રાજનીતિથી પ્રભાવિત થઇને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને અલગ અલગ ઝોનમાં વહેંચી દીધા હતા. જોકે હવે ચૂંટણીની તારીખ નજીક આવતા કોંગ્રેસે તમામ ધારાસભ્યોને એક જગ્યા પર એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના પારડીખાતે રાખવામાં આવેલા દક્ષિણ ગુજરાતના 10 ધારાસભ્યોને અમદાવાદ રવાના કરાયા હતા. ભાજપના હોર્સ ટ્રેડિંગથી કોંગ્રેસના ધારાસભ્યોને બચાવવાની હોવાનો મત કોંગ્રેસી નેતા તુષાર ચૌધરીએ વ્યક્ત કર્યો હતો અને દાવો કર્યો હતો કે રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ બંને બેઠકો પર વિજય મેળવશે.
આ પણ વાંચો: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં પડી શકે છે ભારે વરસાદ ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો