જગવિખ્યાત બ્રાન્ડ ‘લેક્મે’ અને નેહરૂ વચ્ચે છે ખાસ સંબંધ, જાણો દેશના પ્રથમ વડાપ્રધાનની અવનવી વાતો

14 નવેમ્બર આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂના જન્મ દિવસને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છેકે નહેરૂને બાળકોથી ખૂબજ લાગણી હતી, જેથી બાળકો તેમને ‘ચાચા નેહરૂ’ કહીને બોલવતા હતા. રૉયલ લાઇફ સ્ટાઇલ પણ દેશ માટે દુરદર્શિતા તેમનો એક આગવો ગુણ હતો. આજે તેમના જન્મ દિવસ પર એવી વાતો જાણીએ […]

જગવિખ્યાત બ્રાન્ડ 'લેક્મે' અને નેહરૂ વચ્ચે છે ખાસ સંબંધ, જાણો દેશના પ્રથમ વડાપ્રધાનની અવનવી વાતો
Unknown facts of Nehru- TV9
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Nov 28, 2018 | 5:10 AM

14 નવેમ્બર આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂના જન્મ દિવસને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છેકે નહેરૂને બાળકોથી ખૂબજ લાગણી હતી, જેથી બાળકો તેમને ‘ચાચા નેહરૂ’ કહીને બોલવતા હતા. રૉયલ લાઇફ સ્ટાઇલ પણ દેશ માટે દુરદર્શિતા તેમનો એક આગવો ગુણ હતો.

આજે તેમના જન્મ દિવસ પર એવી વાતો જાણીએ જે ભાગ્યે જ તમે વાંચી હશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
  • જવાહરાલાલ નેહરૂના પિતા મોતીલાલ નેહરૂ અલ્હાબાદના પ્રખ્યાત વકીલ હતા. જેથી નેહરૂ બાળપણથી જ શાહી જીવન જીવ્યા છે. એવું કહેવામાં આવે છે કે તેમનાા કપડાં ધોવવા માટે લંડન જતાં હતા.
Unknown facts of Nehru

Unknown facts of Nehru

  • જ્યારે નેહરૂ વિદેશથી ભારતમાં પરત ફર્યા ત્યારે અલ્હાબાદના રસ્તા પર પહેલી કાર જોવા મળી હતી અને તે પણ નેહરૂના પિતાએ ખરીદી હતી.
  • નહેરૂ સિગરેટ પીવાના શોખીન હતા. એક વખત જ્યારે એક વખત તેઓ ભોપાલમાં હતા ત્યારે તેમની સિગરેટ ખત્મ થઇ ગઇ તો તેમણે ઇન્દોરથી વિમાન મારફતે સિગરેટ મંગાવી હતી.
Unknown facts of Nehru

Unknown facts of Nehru

  • જ્યારે ભારત આઝાદ થયો હતો ત્યારે મોહમ્મદ અલી જિન્નાહ વડાપ્રધાન બનવા માગતા હતા પરંતુ નેહરૂએ પદ્દ છોડવાની ના પાડતાં જિન્નાહએ નવા દેશ પાકિસ્તાનનું નિર્માણ કર્યું હતું.
  • તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયાભરમાં પ્રખ્યાત લેક્મે બ્યૂટી પ્રોડક્ટ વાસ્તવમાં નેહરૂનો જ વિચાર છે. જ્યારે તેમને થયું કે દેશની મહિલાઓ બ્યૂટી પ્રોડક્ટ્સ માટે વિદેશી વસ્તુનો ઉપયોગ કરશે ત્યારે તેમણે જેઆરડી ટાટાને બ્યૂટી પ્રોડક્ટ બનાવવા માટે કહ્યું અને તે પછી લેક્મ માર્કેટમાં આવ્યું.
Unknown facts of Nehru

Unknown facts of Nehru

  • ગાંધીજી પછી નેહરૂ પણ શાંતિના દૂત તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. તેમને 11 વખત નોબેલ પ્રાઇઝ માટે નોમીનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ જીતી શક્યા ન હતા.
  • નેહરૂએ 1935માં જ્યારે જેલમાં હતા ત્યારે જ પોતાની આત્મકથા લખી હતી. જેનું નામ “Toward Freedom” (આઝાદી તરફ ) હતું જે વર્ષ 1936માં USAમાં પ્રકાશિત થઇ હતી.
Unknown facts of Nehru

Unknown facts of Nehru

  • દેશના સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન પદ પર રહેનાર નેહરૂ એકજ વ્યક્તિ છે. જેમણે 1947 થી 1964 છે.
  • ઈડવિના માઉન્ટબેટન અને નેહરૂના પ્રેમ પ્રકરણ અંગે ઘણી ચર્ચા સામે આવી છે. તેમના ઘણાં ફોટોગ્રાફ અને લેટરો પણ સામે આવ્યા છે. જેના પર ભારે વિવાદો થયા છે.
  • નેહરૂ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. તેમનું અવસાન 27 મે 1964ના રોજ થયું હતું. તેમની અંતિમ યાત્રામાં 15 થી 20 લાખ લોકો એકત્ર થયા હતા. જે ગાંધીજી પછી સૌથી મોટી અંતિમ યાત્રા હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">