શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે એનસીપી (NCP)માંથી રાજીનામુ આપી દિધુ છે. ગયા વર્ષે જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા હતા અને એનસીપીના  રાષ્ટ્રીય મહામંત્રીપદે નિમણૂંક પામ્યા હતા. એનસીપીમાંથી રાજીનામુ આપ્યા બાદ શંકરસિંહ વાધેલાએ પ્રજા શક્તિ મોરચો રચવાની જાહેરાત કરીને, પ્રજા શક્તિ મોરચા થકી જનતાની વિવિધ સમસ્યાને વાચા આપવાનો સંકેત આપ્યો છે. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે […]

શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત
Shankersinh Vaghela resigns from NCP
Follow Us:
| Updated on: Jun 22, 2020 | 12:51 PM

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે એનસીપી (NCP)માંથી રાજીનામુ આપી દિધુ છે. ગયા વર્ષે જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા હતા અને એનસીપીના  રાષ્ટ્રીય મહામંત્રીપદે નિમણૂંક પામ્યા હતા. એનસીપીમાંથી રાજીનામુ આપ્યા બાદ શંકરસિંહ વાધેલાએ પ્રજા શક્તિ મોરચો રચવાની જાહેરાત કરીને, પ્રજા શક્તિ મોરચા થકી જનતાની વિવિધ સમસ્યાને વાચા આપવાનો સંકેત આપ્યો છે. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું.

શંકરસિંહ વાધેલાએ રાજકીય કારકિર્દી જનસંઘ-ભાજપથી શરૂ કરી હતી. ત્યાર બાદ પોતાનો પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીના નામે સ્થાપ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા હતા અને છેલ્લે નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા હતા. સૂત્રોનું કહેવુ છે કે ગુજરાતમમાં એનસીપીના પ્રદેશ પ્રમુખપદે જયંત પટેલ (બોસ્કી)ની નિમણૂંક સામે બાપુને વાંધો હતો. જેના કારણે શંકરસિંહ વાઘેલાએ એનસીપીને રામરામ કર્યા.  જુઓ વિડીયો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">