કાસિમ સુલેમાનીની અંતિમયાત્રામાં નાસભાગ મચી, 35 લોકોના મોત, 48 લોકો ઘાયલ
અમેરિકાએ ઈરાની કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને આતંકવાદી ગણીને ઠાર માર્યા છે. કાસિમ સુલેમાની ઈરાનમાં બીજા નંબરના સૌથી તાકાતવર વ્યક્તિ ગણવામાં આવતા હતા. તેમની અંતિમવિધિમાં લાખો લોકો જોડાયા હતા. અમેરિકા માટે કાસિમ સુલેમાની આતંકવાદી તો ઈરાની પ્રજા માટે તેઓ હીરો હતા. આથી તેમના પાર્થિવ દેહને જોવા માટે અંદાજે ઈરાનની રાજધાની તહેરાનમાં અંદાજે 10 લાખ લોકોની ભીડ […]
અમેરિકાએ ઈરાની કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને આતંકવાદી ગણીને ઠાર માર્યા છે. કાસિમ સુલેમાની ઈરાનમાં બીજા નંબરના સૌથી તાકાતવર વ્યક્તિ ગણવામાં આવતા હતા. તેમની અંતિમવિધિમાં લાખો લોકો જોડાયા હતા. અમેરિકા માટે કાસિમ સુલેમાની આતંકવાદી તો ઈરાની પ્રજા માટે તેઓ હીરો હતા. આથી તેમના પાર્થિવ દેહને જોવા માટે અંદાજે ઈરાનની રાજધાની તહેરાનમાં અંદાજે 10 લાખ લોકોની ભીડ ઉમટી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : શતાબ્દી ટ્રેનમાં અપાયેલા વાસી નાસ્તાથી 4 મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અંતિમ યાત્રામાં લોકોની સંખ્યા વધારે હતી અને નાસભાગ મચી જવાથી 35 લોકોના મોતની ખબર સામે આવી છે. જો કે ઈરાની ટીવી મુજબ કેટલાં લોકો માર્યા ગયા છે તેને લઈને ચોક્કસ આંકડો જાહેર કરી શકાયો નથી. આ અંતિમ યાત્રા સુલેમાનીની દીકરીએ ભીડને સંબોધીને કહ્યું હતું કે મારા પિતાની શહાદતથી લોકો વધારે ઉગ્ર થયા છે. આ અમેરિકા અને ઈઝરાયલના વિનાશની શરુઆત કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]